1. Home
  2. Tag "News Article"

શક્તિપીઠ અંબાજીમાં શનિ-રવિની રજાઓમાં ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યાં

ચાચરચોકમાં ભાવિકોએ ગરબાની રમઝટ બોલાવી, અંબાજી મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારાયુ, અંબાજીમાં ભક્તોની ભીડથી મેળા જેવું વાતાવરણ અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં નવરાત્રીના પ્રથમ દિવસથી યાત્રિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. જેમાં શનિવાર અને રવિવારની રજાને લીધે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માતાજીના દર્શન કરીને ચાચરચોકમાં ગરબે રમ્યા હતા, શક્તિપીઠ ગણાતા અંબાજીમાં […]

હરિયાણાના નૂહમાં પોલીસ દરોડા દરમિયાન પથ્થરમારો અને હવાઈ ફાયરિંગ, 13 લોકોની ધરપકડ

હરિયાણાના નુહથી ફરી એકવાર હિંસાના અહેવાલો મળ્યા છે. નુહ જિલ્લાના ઈન્દાના ગામમાં પોલીસ દરોડા દરમિયાન ભારે હંગામો થયો હતો. જ્યારે પોલીસ ટીમ પંજાબથી લાવવામાં આવેલા એક શંકાસ્પદ વાહનના સંદર્ભમાં દરોડા પાડવા પહોંચી ત્યારે ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને હવામાં ગોળીબાર પણ કર્યો. આ ઘટનામાં કોઈ પોલીસ અધિકારી ઘાયલ થયા ન હતા, પરંતુ અનેક વાહનોને […]

જામનગરમાં ડમ્પર અને સ્કૂલવેન વચ્ચે અકસ્માત સર્જાયો, 8 બાળકોને ઈજા

રેતી ભરેલા રોંગ સાઈડમાં આવી રહેલા ડમ્પરે સ્કૂલવેનને ટક્કર મારી, ઈજાગ્રસ્ત બાળકોને જી જી હોસ્પિટલ ખસેડાયા, ડમ્પચાલક સામે કડક કાર્યવાહી કરવા લોકોએ માગ કરી જામનગરઃ શહેરમાં અને હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફના માર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. રેતી ભરીને રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી […]

ભાવનગરમાં સરદારબાગની કંડમ હાલત, પાયાની સુવિધાનો અભાવ

સરદાર બાગના નવિનીકરણ માટે 9 વર્ષ પહેલા 10 કરોડ ખર્ચાયા હતા, સરદાર બાગમાં તમામ રાઈડ ભંગાર હાલતમાં, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સવલતો ઉપલબ્ધ નથી ભાવનગરઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના પીલ ગાર્ડનના નામે ઓળખાતા સરદાર બાગની હાલત ખંડેર બની ગઈ છે. ગાર્ડનમાં રાઈડ્સ ભંગાર હાલતમાં છે, ગાર્ડનમાં પીવાનું પાણી કે અન્ય પ્રાથમિક સંવલતો પણ ઉપલબ્ધ […]

અમદાવાદ સહિત મહાનગરોમાં ફુડ-રેસ્ટોરન્ટ્સના ધંધાર્થીઓ પર જીએસટીના દરોડા

ફુડ-રેસ્ટોરન્ટના 16 વેપારીઓના 25 સ્થળોએ જીએસટીના અધિકારીઓએ સર્ચ કર્યુ, 52 કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યાં, અધિકારીઓએ ગ્રાહક બનીને ધંધાના સ્થળોએ ખાનગી રાહે ચકાસણી કરી, અમદાવાદઃ રાજ્યમાં નવરાત્રીના પર્વને લીધે મોડી રાત સુધી ફુડ રેસ્ટોરન્ટ્સ ચાલી રહી છે. ફુડ-રેસ્ટોરન્ટ્સના સંચાલકો દ્વારા જીએસટીની ચોરી થતી હોવાની  માહિતી મળતા  જીએસટીના અધિકારીઓએ અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને […]

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી; મુંબઈ અને નજીકના જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે

મુંબઈમાં ફરી એકવાર ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. સવારથી જ ઉપનગરો અને શહેરના મુખ્ય ભાગોમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો છે. તે જ સમયે, બાંદ્રા-સી લિંક રોડ પર સવારનો નજારો સાંજની જેમ અંધારું અને ધુમ્મસવાળું દેખાઈ રહ્યું છે. કાળા […]

ધનસુરાના વડાગામ નજીક ફાર્મ હાઉસમાં બુકાનીધારી ત્રાટક્યા, 3 લાખની લૂંટ

કાળા કપડામાં 7 બુકાનીધારીઓએ ફાર્મના બે કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી, ત્રણ લાખની રોકડ લૂંટીને લૂટારૂ શખસો પલાયન થયા, ધનસુરા પોલીસ એસઓજી, એલસીબીએ તપાસ હાથ ધરી મોડાસાઃ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં આવેલા એક ફાર્મહાઉસ પર મોડીરાત્રે બુકાનીધારી લૂટારાએ હથિયારો સાથે ત્રાટકીને ફાર્મના બે લોકોને બંધક બનાવીને ત્રણ લાખ રોકડની લૂંટ કરીને પલાયન થઈ ગયા હતા. […]

કાનપુરમાં ભડકાઉ ઓડિયો પર 26 લોકો વિરુદ્ધ FIR દાખલ, CM યોગીએ કડક સૂચનાઓ આપી

ઉત્તર પ્રદેશમાં આઈ લવ મોહમ્મદ વિવાદ સતત ચાલુ છે. વિવિધ શહેરોમાં આ પ્રકારની અનેક ઘટનાઓ પહેલાથી જ નોંધાઈ ચૂકી છે. કાનપુરમાં નમાજ પછી વાયરલ થયેલા એક ભડકાઉ ઓડિયોને કારણે, રેલ બજાર પોલીસ સ્ટેશનમાં એક નામાંકિત વ્યક્તિ સહિત 26 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે, જેમાં તેમના પર રમખાણો ભડકાવવાનું કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. […]

ગુજરાતભરમાં આજે રાત્રે 11 વાગ્યે સૈન્યના સન્માનમાં ‘ઓપરેશન સિંદૂર’ પર ગરબા રમાશે

શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસરઃ હર્ષ સંઘવી, એક નોરતું દેશના નૌજવાનોને નામ, દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે કૃતજ્ઞતાનો ભાવ જોવા મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્ય મંત્રી  હર્ષભાઈ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામ ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવાની ભાવભીની અપીલ […]

પીએમ મોદીએ મન કી બાતમાં અયોધ્યા જતા ભક્તોનો ઉલ્લેખ કર્યો, તેમને આ સ્થળોની મુલાકાત લેવા વિનંતી કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના 126મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના અયોધ્યાનો ઉલ્લેખ કરીને ભક્તોને અપીલ કરી હતી. મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે મહર્ષિ વાલ્મીકિ જયંતિ આવતા મહિને 7 ઓક્ટોબરે છે. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિ માટે મહર્ષિ વાલ્મીકિ કેટલા મહત્વપૂર્ણ પાયા છે. મહર્ષિ વાલ્મીકિએ જ આપણને ભગવાન રામના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code