1. Home
  2. Tag "News Article"

91 દેશોમાં 150 સ્થળોએ વિકસિત ભારત રન 2025 યોજાશે

નવી દિલ્હીઃ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, વિદેશ મંત્રાલયના સહયોગથી, સેવા પખવાડા(17 સપ્ટેમ્બર – 2 ઓક્ટોબર)ના ભાગ રૂપે 91 દેશોમાં 150થી વધુ સ્થળોએ વિકસિત ભારત રન 2025નું આયોજન કરી રહ્યું છે. રાષ્ટ્ર નિર્માણમાં સામૂહિક પ્રયાસોને પ્રેરણા આપવા માટે આ અનોખી વૈશ્વિક પહેલ પહેલીવાર શરૂ કરવામાં આવી રહી છે. “રાષ્ટ્રની સેવા કરવા માટે દોડ” ટેગલાઇન સાથે, […]

ભારત ‘બેક-એન્ડ સર્વિસ નેશન’માંથી ‘ઇનોવેશન નેશન’ તરફ સંક્રમણ કરી રહ્યું છેઃ અમિત શાહ

મુંબઈઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, અમિત શાહે, મુંબઈમાં ફાઇનાન્સિયલ એક્સપ્રેસના ઇન્ડિયાઝ બેસ્ટ બેંક્સ એવોર્ડ સમારોહને મુખ્ય અતિથિ તરીકે સંબોધિત કર્યો હતો. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિતી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે રામનાથ ગોએન્કાથી લઈને શ્રી […]

દેશમાં ઓર્ગેનિક ઉત્પાદન વધી રહ્યું છે અને આ આજે એક જરૂરિયાત છેઃ શિવરાજસિંહ ચૌહાણ

નવી દિલ્હીઃ કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઇમ્ફાલ સ્થિત સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી હેઠળ સિક્કિમના બર્મિઓક સ્થિત કોલેજ ઓફ હોર્ટિકલ્ચરના વહીવટી અને શૈક્ષણિક ભવન અને વાર્ષિક પ્રાદેશિક કાર્યશાળાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ કાર્યક્રમમાં સિક્કિમના રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી ભગીરથ ચૌધરી, સિક્કિમના કૃષિમંત્રી પૂરણ કુમાર […]

જળ સુરક્ષા પહેલ ભવિષ્યની પેઢીઓ, પ્રાણીઓ, જીવો, પર્યાવરણ અને કૃષિને લાભ આપશે : શિવરાજ સિંહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ચંદ્રકાંત રઘુનાથ પાટીલે નવી દિલ્હીના કૃષિ ભવનથી સંયુક્ત રીતે ‘જળ સુરક્ષા પર રાષ્ટ્રીય પહેલ’ શરૂ કરી. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કમલેશ પાસવાન, ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી શૈલેષ સિંહ અને બંને મંત્રાલયોના વરિષ્ઠ […]

ગુજરાત વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બન્યુંઃ બલવંતસિંહ રાજપુત

અમદાવાદઃ ગુજરાતને વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બનાવ્યા બાદ હવે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસનો લાભ જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ લક્ષ્ય સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વાયબ્રન્ટ ગુજરાત’ના વિઝનને આગળ ધપાવતા, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સાબરકાંઠાના હિંમતનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ અંતગૅત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી […]

10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબી માંથી બહાર આવ્યાઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા 2025 ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યુ હતુ .નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારત વિવિધતા, માંગ અને સ્કેલની ત્રિવિધ શક્તિ ધરાવે છે, જે તેને વિશ્વનું સૌથી આકર્ષક રોકાણ સ્થળ બનાવે છે. ખેડૂતો, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, નવીનતાઓ અને ગ્રાહકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેને […]

ટ્રમ્પે વિદેશી દવાઓ, ફર્નિચર અને ટ્રકો પર મોટા ટેરીફની જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર નવા ટેરિફની જાહેરાત કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે. આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી ફાર્માસ્યુટિકલ્સ, કિચન કેબિનેટ, ફર્નિચર અને ટ્રક પર ભારે આયાત જકાતની જાહેરાત કરી છે. તેમનો દાવો છે કે આ પગલું અમેરિકન ઉદ્યોગો અને રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે લેવામાં આવી રહ્યું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની જાહેરાત અનુસાર, આ […]

આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા છે: ડો.એસ.જયશંકર

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું છે કે આતંકવાદ સામે લડનારાઓ ખરેખર આંતરરાષ્ટ્રીય સમુદાયની સેવા કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં G-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ઓપરેશન સિંદૂર અંગે પ્રેઝન્ટેશન દરમિયાન, ડૉ. જયશંકરે જણાવ્યું હતું કે આતંકવાદ વિકાસ અને શાંતિ માટે ખતરો છે. તેમણે કહ્યું હતું કે આતંકવાદીઓ વચ્ચે વ્યાપક નેટવર્કિંગ હોવા છતાં, જેઓ તેની સામે લડે […]

સાંજના નાસ્તા માટે બનાવો આ હેલ્થી નાસ્તો, જાણો રેસીપી

સાંજના નાસ્તામાં મોટાભાગના લોકો સમોસા, ભજીયા સહિતની સ્વાદિષ્ટ વાનગીઓ  ખાવાનું પસંદ કરે છે. પરંતુ આ નાસ્તા આરોગ્ય માટે હિતાવહ નથી. જો તમે સાંજના સમયે ચટપટું અને સાથે સાથે આરોગ્યદાયક ખાવાનું ઇચ્છો છો તો બાફેલી શીંગની ચાટ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. મગફળીનો સ્વાદ એવો લાજવાબ હોય છે કે તેને એક વાર ખાધા પછી ફરીથી […]

અમદાવાદમાં ભદ્રકાળી માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા

અમદાવાદમાં 1877 મેટ્રીક ટન ગાર્બેજ કલેક્શન અને ડિસ્પોઝલ થયુ, શહેરના 5495 જેટલા માર્ગો અને 3229થી વધુ રહેણાંક વિસ્તારોમાં સફાઈ ઝુંબેશ, 97 લાખથી વધુ નાગરિકોનું સ્વૈચ્છિક યોગદાન અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે શારદીય નવરાત્રિના ચોથા નોરતે અમદાવાદના નગરદેવી શ્રી ભદ્રકાળી માતાજીના દર્શન અને પૂજા અર્ચના કર્યા હતા. મુખ્યમંત્રી એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી ૨૫મી સપ્ટેમ્બરે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code