1. Home
  2. Tag "News Article"

28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ફ્લેગ ઓફ કરાવ્યું

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ફાળવાયેલી 28 નવી અદ્યતન મોબાઈલ ફોરેન્સિક વાનને ગાંધીનગરથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ફ્લેગ ઓફ કરાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નવા ફોજદારી સમયાનુકૂળ કાયદાઓ અમલમાં આવ્યાં છે. નવા ફોજદારી કાયદાઓમાં કન્વીક્શન રેટ વધારવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિથી ગુન્હાઓની તપાસને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ કાયદાઓના અમલમાં 7 વર્ષથી વધુ સજાપાત્ર […]

જુનાગઢમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેવા રાહુલ ગાંધી કાલે આવશે

કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરનો મલ્લિકાર્જુન ખડગેના હસ્તે પ્રારંભ કરાયો હતો, રાહુલ ગાંધી કાલે બપોરે 1 કલાકે કેશોદ એરપોર્ટ પર ઉતરશે, સાજે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ રાહુલ ગાંધી પોરબંદરથી દિલ્હી જવા રવાના થશે જુનાગઢઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ 2027ના વર્ષમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપી છે. ગુજરાતથી કોંગ્રેસના સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરાયા બાદ […]

કંડલા-ગાંધીધામ હાઈવે પર ત્રણ વાહનો પલટી જતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો

નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાને લીધે ત્રણ વાહનો પલટી ગયો, અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવા ક્રેન લાવવામાં મુશ્કેલી પડી, સામખિયાળી ટોલગેટ પર ટ્રાફિકને હળવો કરવા પોલીસે જહેમત ઉઠાવી ભૂજઃ કચ્છમાં વરસાદને લીધે નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. જેમાં કંડલાના હનુમાન મંદિર નજીક ગત રાત્રે હાઈવે પરના ખાડાઓને કારણે ત્રણ ભારે વાહનો પલટી […]

સાંતલપુરના નજીક જર્જરિત રોડને લીધે ટોલટેક્સની ના પાડતા પરિવાર પર હુમલો કરાયો

થરાદના પરિવાર પર ટોલ કર્મચારીઓ ધોકા-લાકડી લઈને તૂટી પડ્યા, પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયા, પોલીસે ટોલનાકાના 6 કર્મચારીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી સાતલપુરઃ ભારતમાલા હાઈવે પર વરસાદને લીધે ઠેર ઠેર ખાડા પડ્યા છે. ત્યારે જર્જરિત હાઈવે હોવા છતાંયે વાહનચાલકોને સતલાસણા નજીક ટોલબુથ પર ટોલ ચુકવવો પડે છે. ઘણા વાહનચાલકો […]

અમદાવાદઃ બે વિસ્તારમાં રસ્તા ઉપર પડ્યાં ભુવા, AMC ની કામગીરી સામે ઉભા થયા સવાલો

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ભુવો પડવાના બનાવો અટકતા નથી. આજે વહેલી સવારે બે અલગ અલગ વિસ્તારોમાં ભુવો પડતા એક તરફ લોકોમાં ગભરાટ ફેલાયો તો બીજી તરફ ટ્રાફિક વ્યવસ્થામાં પણ ભારે અવરોધ સર્જાયો. સુત્રોના જણાવ્યા અનુસાર હાટકેશ્વર વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે સર્વિસ રોડ પર પડેલા ભુવામાં એક રિક્ષા ખાબકી ગઈ હતી. રિક્ષામાં ચાલક સહિત બે મહિલા મુસાફરો, એક બાળક […]

પંજાબના પૂર પીડિતોને મદદ માટે ગુજરાતથી રાહત સામગ્રી ટ્રેનને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

ગુજરાત સરકાર દ્વારા પંજાબના પૂરગ્રસ્તોને જીવનજરૂરી ચીજવસ્તુઓની સહાય મોકલાઈ, CMએ ગાંધીનગરથી રાહત સામગ્રી ભરેલી ટ્રેનને પંજાબ જવા માટે લીલીઝંડી આપી, રાહત સામગ્રીમાં ખાદ્ય સામગ્રીના પેકેટ્સ, કપડાં, દવાઓ સહિત વસ્તુઓનો સમાવેશ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાતે પંજાબના પૂર પીડિત લોકોની પડખે ઊભા રહિને મુશ્કેલીના સમયે જરૂરત મંદોની મદદ માટે આપદ ધર્મ નિભાવવાની ગુજરાતની પરંપરાને આગળ […]

ભારતીય સેના દ્વારા ઓપરેશન ‘સિંદૂર’માં સ્વદેશી સંભવ ફોનનો ઉપયોગ, લશ્કરી સંદેશાવ્યવહારની સુરક્ષા તરફ ઐતિહાસિક પગલું

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દરમિયાન એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ જણાવ્યું કે આ કાર્યવાહી દરમિયાન વોટ્સએપ જેવી વિદેશી એપ્સનો ઉપયોગ ન કરીને સ્વદેશી સંભવ (Secure Army Mobile Bharat Version) ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ફોન 5G ટેકનોલોજી અને બહુસ્તરીય એન્ક્રિપ્શનથી સજ્જ છે, જે સંદેશાવ્યવહારને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન […]

ભાવનગર પરામાં રેલવેનું અત્યાધુનિક સુવિધા સભર ટર્મિનસ બનાવાશે

નવા ટર્મિનસની પ્રથમ તબક્કાની કામગીરી 3 વર્ષમાં પૂર્ણ કરાશે, નવુ ટર્મિનસ બનતા લાંબા અંતરની વધુ ટ્રેનો ભાવનગર ખાતે ફાળવવી શક્ય બનશે, રેલવે બોર્ડ દ્વારા નવા ટર્મિનલને મળી મંજુરી ભાવનગરઃ શહેરમાં મુખ્ય રેલવે ટર્મિનસ વર્ષો પહેલા બનાવેલું છે. હાલ આ રેલવે ટર્મિનસ પાસે ગીચ વિસ્તાર હોવાથી હવે નવુ ટર્મિનસ ભાવનગર પરા રેલવે સ્ટેશન પર બનાવવાનો નિર્ણય […]

રાજકોટ-ભાવનગર અને ખીરસરા-લોધિકા વચ્ચે કરોડોના ખર્ચે બનાવાયેલો હાઈવે ધોવાઈ ગયો

24 કરોડના ખર્ચે બનેલા રાજકોટ-ભાવનગર હાઈવે 5 મહિનામાં જ ધોવાઆ ગયો, માત્ર અઢી માસ પહેલાં 76 કરોડના ખર્ચે બનેલો ખીરસરા-લોધિકા રોડ તૂટી ગયો, માર્ગ અને મકાન વિભાગે એજન્સીને નોટિસ આપીને સંતોષ માની લીધો રાજકોટઃ કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા હાઈવે મહિનાઓમાં જર્જરિત બની ગયા છે. રાજકોટ ભાવનગર સ્ટેટ હાઈવે 5 મહિના પહેલા 24 કરોડના ખર્ચે બનાવેલો […]

વારાણસીમાં વરુણા નદીનું પાણી વધ્યું, કાંઠાના વિસ્તારો ડૂબી ગયા, લાખો લોકો પ્રભાવિત

વારાણસીમાં છેલ્લા બે મહિનાથી પૂરના કારણે લોકોનું જીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વારાણસીના વરુણા નદીના કાંઠામાં રહેતા લોકો વધતા પાણીના સ્તર અને પૂરથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ સિઝનમાં વરુણા નદીમાં ચોથી વખત આવેલા પૂરે તેમના જીવનની ગતિ લગભગ રોકી દીધી છે. હાલમાં, વરુણ કાંઠાના વિસ્તારમાં લાખો લોકો હજુ પણ પૂરની ઝપેટમાં છે. મળતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code