1. Home
  2. Tag "News Article"

કતારમાં હમાસ નેતાઓ પર ઇઝરાયલી હવાઈ હુમલા બાદ તણાવ વધ્યો, UNSCએ કટોકટી બેઠક બોલાવી

યુએનએસસી (UNSC) એ ન્યૂયોર્કમાં એક કટોકટી બેઠક બોલાવવાનો નિર્ણય લીધો છે. કતારની રાજધાની દોહામાં હમાસ નેતાઓ પર ઇઝરાયલના હવાઈ હુમલા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ હુમલો એવા સમયે થયો જ્યારે હમાસના પ્રતિનિધિઓ યુએસ સમર્થિત યુદ્ધવિરામ પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા હતા. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર […]

ભારત-ઇઝરાઇલ આર્થિક સંબંધોમાં નવો અધ્યાય : ઇઝરાઇલમાં પણ જલ્દી શક્ય બનશે UPI આધારિત પેમેન્ટ

નવી દિલ્હી : ભારત અને ઇઝરાઇલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર (Bilateral Investment Treaty) પર હસ્તાક્ષર થયા બાદ હવે બંને દેશો આર્થિક સંબંધોને વધુ મજબૂત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ઇઝરાઇલના નાણાં મંત્રાલયના મહાલેખાકાર યાલી રોથેનબર્ગે જણાવ્યું કે ઇઝરાઇલ હવે ભારતની UPI (Unified Payments Interface) આધારિત લેવડદેવડ સિસ્ટમ અમલમાં લાવવા માટે કાર્યરત છે. રોથેનબર્ગે જણાવ્યું […]

નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતના અનેક પ્રવાસીઓ ફસાતા સરકાર પાસે મદદ માગી

અમદાવાદના 9 પ્રવાસીઓને વૃદ્ધાશ્રમમાં આશરો અપાયો, ભાવનગરના 43 પ્રવાસીઓ હોટલમાં મદદની રાહ જોઈ રહ્યા છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક કેન્દ્ર સરકાર સાથે સંપર્ક કર્યો અમદાવાદઃ નેપાળમાં સત્તાપરિવર્તન બાદ પણ અરાજકતાભરી સ્થિતિ છે. ત્યારે નેપાળના પ્રવાસે ગયેલા ગુજરાતના 300 જેટલાં પ્રવાસીઓ ફસાયા હોવાનું કહેવાય છે. વાહન-વ્યવહાર ઠપ્પ થયેલો છે. ત્યારે તમામ ગુજરાતીઓને હાલ હોટલ, વૃદ્ધાશ્રમ સહિતની […]

ફિચે 2025-26 માટે ભારતના આર્થિક વિકાસ દરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો

નવી દિલ્હીઃ વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચ રેટિંગ્સે નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વૃદ્ધિ દરનો અંદાજ વધારીને 6.9 ટકા કર્યો છે. અગાઉ, ફિચે ભારતીય અર્થતંત્ર 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન લગાવ્યું હતું. સપ્ટેમ્બર માટે જાહેર કરાયેલા ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક (જીઈઓ) માં એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે GDP પરિણામો (7.8 ટકા વૃદ્ધિ) ને ધ્યાનમાં રાખીને, […]

ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ સુધારા વિધેયકને વિધાનસભામાં સર્વાનુમતે મંજુરી મળી

સુધારા વિધેયકથી “Board” શબ્દનો ઉલ્લેખ કરાયો છે ત્યાં “Council” શબ્દ ઉપયોગ થશે, ગુજરાત કાઉન્સિલ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન થશે, કાયદાની કલમ-૩૦ હેઠળ રજીસ્ટ્રેશન વગર તબીબી વ્યવસાય કરવો ગુન્હો બનશે ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલે, ધી ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર્સ  સુધારા વિધેયક રજુ કરતા જણાવ્યું હતું કે, આ કાયદાનો મુખ્ય હેતુ […]

ગુજરાતમાં વર્ષ 2024-25ના ધારાધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં આરોગ્ય કેન્દ્રો છે : આરોગ્ય મંત્રી

આરોગ્ય અને શિક્ષણ સેવાઓ પુરી પાડવા રાજ્ય સરકાર હંમેશા સકારાત્મક, ગુજરાતમાં હાલની જરૂરિયાત મુજબ આરોગ્ય કેન્દ્રો મંજૂર કરવામાં આવ્યા છે, બે વર્ષમાં અમદાવાદ અને અમરેલી જિલ્લામાં એક-એક પ્રા.આરોગ્ય કેન્દ્રો મંજૂર કરાયા ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2024-25ના  ધારા ધોરણ મુજબ પૂરતા પ્રમાણમાં CHC, PHC અને પેટા કેન્દ્રો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નાગરિકોને આરોગ્ય અને શિક્ષણ […]

અતિવૃષ્ટિગ્રસ્ત પાટણ અને બનાસકાંઠાના 34 ગામોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સર્વેલન્સ

આરોગ્ય મંત્રીની સૂચનાથી આરોગ્ય વિભાગના તબીબો રાહત – બચાવ કામગીરીમાં સજ્જ, બંને જિલ્લાના 34 અસરગ્રસ્ત ગામોમાં સ્વાસ્થ્ય સર્વેલન્સ અને સ્ક્રીનીંગની સધન કામગીરી, આરોગ્ય વિભાગની 306 ટીમ સર્વેલન્સ અને સારવાર માટે સજ્જ, ગાંધીનગરઃ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાય છે . જેમાં અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા […]

પાકિસ્તાનમાં રાજકીય આગેવાનો અને લાખો નાગરિકોની ટેકનોલોજીની મદદથી કરાઈ રહી છે જાસુસી

માનવાધિકાર નિરીક્ષક સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે એક અહેવાલમાં જણાવ્યું હતું કે પાકિસ્તાની અધિકારીઓ ખાનગી વિદેશી કંપનીઓ પાસેથી મેળવેલા સર્વેલન્સ સાધનો દ્વારા પત્રકારો અને અગ્રણી રાજકીય નેતાઓ સહિત લાખો નાગરિકોની જાસૂસી કરી રહ્યા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાનનું વધતું જતું સર્વેલન્સ નેટવર્ક ચીન અને પશ્ચિમી દેશોની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવ્યું છે. અહેવાલ મુજબ, […]

ગુજરાત વિધાનસભામાં બનાસકાંઠાના પૂરનો મુદ્દો ગુંજ્યો, કેશડોલ અને સહાયની કોંગ્રેસે કરી માગ

કોંગ્રેસના ધારાસભ્યએ સુઈગામ તાલુકામાં પૂરના પાણીથી નુકસાનીની વિગતો રજુ કરી, કોંગ્રેસના ધારાસભ્યોએ પણ હાથમાં પ્લેકાર્ડ દર્શાવીને અને સૂત્રોચ્ચાર કર્યો, વાવ, થરાદ અને સુઈગામ તાલુકામાં અતિશય વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો છે ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના 15મા સત્રના આજે ત્રીજા અને અંતિમ દિવસે વરસાદી હોનારતથી પ્રભાવિત બનાસકાંઠાના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ઉગ્ર રજૂઆત કરી હતી. સુઈગામના કોંગ્રેસના […]

સંતરામપુરના ગલા તલાવડી ગામે મકાન તૂટી પડતા એકનું મોત, ત્રણને ઈજા

મોડીરાતે પરિવાર ઊંધી રહ્યો હતો અને મકાન ધરાશાયી થયુ, ફાયરબ્રિગેડે કાટમાળમાંથી મૃત અને ઈજાગ્રસ્તેનો બહાર કાઢ્યા, ત્રણ ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર સંતરામપુરઃ તાલુકાના ગલા તલાવડી ગામે મઘરાત બાદ એક કાચા મકાનની દીવાલ ધસી પડતા ઘરમાં નિંદર માણી રહેલા પરિવારના ચાર સભ્યો કાટમાળમાં દબાઇ ગયા હતા.આ બનાવની જાણ થતાં ગ્રામજનો દોડી આવ્યા હતા. અને પોલીસ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code