વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રિદિવસીય ગુજરાત પ્રવાસ સંપન્ન, દિલ્હી જવા રવાના
અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસને પૂર્ણ કરી અમદાવાદ એરપોર્ટ ખાતેથી નવી દિલ્હી જવા રવાના થયા હતા. એરપોર્ટ પર વડાપ્રધાનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત મહાનુભાવોએ ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ.કે. દાસ, રાજકીય અગ્રણી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર શ્રીમતી […]


