1. Home
  2. Tag "News Blog"

અમેરિકા હોય કે ચીન, ભારતને નજરઅંદાજ કરવું હવે કોઈના હાથની વાત નથીઃ નરેન્દ્ર મોદી

રાજકોટ.11 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજકોટમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સને સંબોધિત કરતા જણાવ્યુ હતું કે, “ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે અને જે ડેટા સામે આવી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે ભારત પાસેથી દુનિયાની અપેક્ષાઓ વધી રહી છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતી મોટી […]

સોમનાથ સ્વાભિમાન પર્વ’ હવે તા.15 જાન્યુઆરી સુધી યોજાશે

શ્રદ્ધાળુઓની ભક્તિ અને ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારનો નિર્ણય સોમનાથઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.8 થી 11 દરમિયાન ‘સોમનાથ સ્વાભિમાન પર્વ‘ની ભવ્યાતિભવ્ય ઉજવણી સોમનાથ ખાતે કરવામાં આવી રહી છે. વડાપ્રધાનએ આજના તેમના વક્તવ્યમાં પણ લોકોની શ્રદ્ધા આસ્થા અને ભગવાન ભોળાનાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાને ધ્યાનમાં રાખીને વધુમાં વધુ લોકો તેનો લાભ લઈ શકે તે માટેનો ભાવ […]

કેસરી સાફામાં સજ્જ વડીલોએ વ્યક્ત કર્યો વડાપ્રધાન પ્રત્યે સ્વાભિમાન અને શૌર્યનો ભાવ

સોમનાથ, 11જાન્યુઆરી 2026: સોમનાથ ખાતે યોજાયેલી શૌર્ય સ્વાભિમાન સભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે વરિષ્ઠ નાગરિકોની અનોખી લાગણી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. વેરાવળના સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટના ૬૫થી વધુ વડીલો એકસરખા કેસરી સાફા બાંધી શૌર્ય સ્વાભિમાન સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાનશ્રીના સ્વાગત-સન્માન સાથે રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી. આ પ્રસંગે સિનિયર સિટિઝન્સ ટ્રસ્ટ વેરાવળના પ્રમુખ, દીપકભાઈ […]

બનાસકાંઠામાં ઓરીના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ બન્યુ સક્રિય

પાલનપુર, 11 જાન્યુઆરી 2026:   બનાસકાંઠા જિલ્લામાં ઓરીના કેસમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યુ છે. છેલ્લા ત્રણ મહિનાથી છેવાડાના તાલુકાઓમાં ઓરીનો કેસ જોવા મળી રહ્યો છે. ધાનેરા તાલુકામાં ઓરીના કેસમાં વધારો થતાં ગાંધીનગર આરોગ્ય કમિશનરના અધ્યક્ષતામાં ધાનેરા તાલુકા પંચાયત ખાતે બેઠક યોજાઈ હતી. ધાનેરામાં 12 કેસ સામે આવતા ઓરીને લઈને સ્થિતિની સંપૂર્ણ નિયંત્રણ લાવવા માટે […]

અમદાવાદમાં હિપ્નોટાઈઝ કરીને વૃદ્ધાના સોનાના ઘરેણા લૂંટ કેસનો આરોપી પકડાયો

 અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:  શહેરના વેજલપુર વિસ્તારમાં મંદિરે દર્શન માટે જઈ રહેલા એક વૃદ્ધાને ઊભા રાખીનેપોતાની વાતોમાં ફસાવી, ધાર્મિક વિધિ અને માતાજીના નામે સંમોહન (Hypnotism) કરી સોનાના દાગીના ચોરી જનારો 21 વર્ષીય યુવાન આરોપીને ઝોન-7 એલસીબી પોલીસે ઝડપી લીધો છે. આ ટોળકી ધાર્મિક આસ્થાનો સહારો લઈને ભોળા નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી હતી. આ બનાવની વિગત […]

અંકલેશ્વરના પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસ હાઈવે સત્તાવાર ખૂલ્લો મુકાયો

અમદાવાદ, 11 જાન્યુઆરી 2026:   અમદાવાદથી વડોદરા સુધીનો એક્સપ્રેસ હાઈવે બનેલો છે. જ્યારે વડોદરાથી મંબઈ સુધીનો એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યુ છે. જેમાં અંકલેશ્વરના પુનગામથી સુરતના કીમ સુધી એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થઈ જતા વાહન-વ્યવહાર માટે સત્તાવાર ખૂલ્લો મુકવામાં આવ્યો છે. હાલ એક જ તરફની લેનમાં બન્ને તરફનો વાહનવ્યવહાર શરૂ કરાયો છે. આ એક્સપ્રેસ વે શરૂ […]

યાત્રાધામ અંબાજીમાં 15મી જાન્યુઆરીએ નાગા સાધુઓ સૂર્યોદય સમયે શાહી સ્નાન કરશે

અંબાજી, 11 જાન્યુઆરી 2026:  સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે  શંભુ પંચ દશનમ આવાહન અખાડા દ્વારા ભવ્ય સાધુ મહામેળાનું આયોજન કરાયુ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી તા 15 જાન્યુઆરી સુધી દેશભરના હજારો નાગા સાધુઓ અને સન્યાસીઓ અંબાજીમાં એકત્રિત થઈ શાહી સ્નાનમાં ભાગ લેશે. આ મહામેળાને લઈને અંબાજીમાં સાધુ-સંતોનો […]

ચોટિલા ડુંગર તળેટીમાં 17 એકર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

સુરેન્દ્રનગર, 11 જાન્યુઆરી 2026:   જિલ્લાના ચોટિલા ખાતે ડુંગરની તળેટીમાં સરકારી જમીન પર વર્ષોથી દબાણો થયેલા છે. ત્યારે પ્રાંત અધિકારીએ ટીમને સાથે રાખીને ગેરકાયદે દબાણો હટાવવાની ઝૂંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ […]

ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની દોડધામ છતાંયે ટાઈફોડના કેસમાં વધારો

ગાંધીનગર, 11 જાન્યુઆરી 2026:  પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે  ટાઈફોડ રોગચાળો વકર્યો છે. મ્યુનિના આરોગ્ય વિભાગ દ્વારા ઘેર ઘેર સર્વે કરીને ત્વરિત પગલાં લેવા છતાંયે ટાઈફોડના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તંત્ર આ રોગચાળાને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આદિવાડા વિસ્તારની 8 વર્ષની બાળકીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ તંત્ર […]

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ-પક્ષીઓને ઠંડીથી બચાવવા વિશેષ વ્યવસ્થા

રાજકોટ, 11 જાન્યુઆરી 2026:  ગુજરાતભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઠંડાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. લોકો તો ગરમ વસ્ત્રો પહેરીને ઠંડીથી રક્ષણ મેળવી લેતા હોય છે. પણ પશુ-પંખીઓની હાલત કફોડી બની છે. ત્યારે રાજકોટના પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિંહ, વાઘ, દિપડા, રીંછ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code