તમારી વાતથી જો ચહેરા પર સ્મિત ન આવે તો, શા માટે તમારી વાતનો સ્વીકાર કરવા માટે કોઇ પ્રેરાય ?
(પુલક ત્રિવેદી) ‘અકલી બકલી ડેલિસિયશ…’ યાદ આવ્યું આ મનલુભાવન કમ્પોઝિશન? સાડા પાંચ છ દાયકાઓથી વિજ્ઞાપનની દુનિયામાં ડંકો વગાડી રહેલી આ જાહેરાતના સર્જક સિલ્વેસ્ટર દા કુન્હા જૂન 2023માં આ દુનિયાને અલવિદા કરીને કાયમ માટે ચાલી નીકળ્યા. પરંતુ લોકોના દિલો દિમાગ ઉપર એમની ક્રિએટિવ છાપ હર હંમેશ માટે છોડીને ગયા. દા કુન્હાએ એમના જીવન કાળ દરમિયાન ઘણી […]


