રાજકોટની જેલમાં કેદ કરાયેલા ખેડૂતોને મળવા ન દેતા અરવિંદ કેજરિવાલે આક્રોશ વ્યક્ત કર્યો
રાજકોટની ત્રણ દિવસની મુલાકાતે આવેલા કેજરિવાલે ભાજપ સરકાર સામે કર્યા પ્રહાર ભાજપ સરકાર અંગ્રેજો કરતાં પણ વધુ તાનાશાહી બની ગઈ છે ભારતમાં એરલાઈન્સનો હોબાળો આખું વિશ્વ જુએ છે રાજકોટઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરિવાલ રાજકોટ શહેરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા છે. કેજરિવાલે રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને પાર્ટી નેતાઓને મળવાની મંજૂરી માગી હતી […]


