1. Home
  2. Tag "News Blog"

યુએન બેઠકમાં પાકિસ્તાનની ફરી બેઇજ્જતી, ‘ટેરર સ્પોન્સર’ કહીને લગાવવામાં આવ્યો આરોપ

ન્યૂયોર્ક : પાકિસ્તાન વારંવાર ભારત વિરુદ્ધ આતંકી કાવતરા રચે છે અને અનેક વખત બેનકાબ થવા છતાં પોતાની હરકતોમાંથી સુધરતું નથી. તાજેતરમાં પાકિસ્તાનને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. યુએન વોચના ડિરેક્ટર હિલેલ ન્યૂઅરે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની બેઠકમાં પાકિસ્તાનને આકરા શબ્દોથી આડો હાથ લીધું હતું. યુએનની બેઠક દરમિયાન […]

યૂપીમાં TET ફરજિયાત કરવા મામલે યોગી સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે રિવિઝન અરજી

લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બેસિક શિક્ષણ વિભાગના સેવારત શિક્ષકો માટે TET ફરજિયાત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ સામે રિવિઝન અરજી દાખલ કરવાનો વિભાગને આદેશ આપ્યો છે. યોગી સરકારનું કહેવું છે કે રાજ્યના શિક્ષકો અનુભવી છે અને સમયાંતરે તેમને તાલીમ આપવામાં આવે છે. આવા સમયમાં તેમની વર્ષોની સેવા અને લાયકાતને અવગણવું યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે […]

મેઘાલયમાં કેબિનેટ ફેરફાર પહેલા 8 મંત્રીઓએ આપ્યા રાજીનામું, નવા ચહેરાઓને મળશે સ્થાન

શિલોંગઃ મેઘાલયમાં મંગળવારે થનારા કેબિનેટ ફેરફાર પહેલા રાજ્યના આઠ મંત્રીઓએ પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. જેમાં એ.એલ. હેક, પૉલ લિંગદોહ અને અમ્પારીન લિંગદોહ સહિતના નામો સામેલ છે. એનપીપીની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક અલાયન્સ સરકારના મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ આજે રાજ્યપાલ સી.એચ. વિજયશંકરને મળી તમામ મંત્રીઓના રાજીનામા સોંપ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ, નવા મંત્રીઓને મંગળવારે […]

જમ્મુ-કાશ્મીર સરકારે 100થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર સરકારે મોટી કાર્યવાહી કરતા 100થી વધુ સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ડોડા અને કિશ્તવાડ જિલ્લામાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો, એવા આરોપોને ધ્યાનમાં રાખીને આ એક્શન લેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, પ્રતિબંધિત કરાયેલા ઘણા એકાઉન્ટ્સ પાકિસ્તાનથી સંચાલિત થઈ રહ્યા હતા. આ પરથી સાબિત થાય છે કે પાકિસ્તાનમાં […]

ગુરુ નાનક દેવજીની જન્મજયંતિ નિમિત્તે પાકિસ્તાન જનારી શીખ યાત્રા ભારતે રદ કરી

નવી દિલ્હીઃ ભારત સરકારે નવેમ્બર 2025માં ગુરુ નાનક દેવજીની જન્મજયંતિના અવસર પર પાકિસ્તાન જવા નીકળનારા શીખ યાત્રાળુઓની યાત્રા રદ કરી દીધી છે. ગૃહ મંત્રાલયે સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું અધિકૃત સૂત્રોએ જણાવ્યું છે. ગૃહ મંત્રાલયે પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની રાજ્ય સરકારોને સૂચના આપી છે કે તેઓ હવે આ […]

એશિયા કપમાં હેન્ડશેક મામલે ICC એ મેચ રેફરી સામે કાર્યવાહી કરવાની PCBની માંગણી ફગાવી

ભારત સામે એશિયા કપ 2025માં પરાજયનો સામનો કરનાર પાકિસ્તાનને હવે મેદાનની બહાર પણ મોટો ઝટકો લાગ્યો છે. ભારત-પાકિસ્તાન મેચમાં થયેલા હેન્ડશેક વિવાદ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આઈસીસી પાસે મેચ રેફરી એન્ડી પાયકરોફ્ટને હટાવવાની માંગણી કરી હતી. પાકિસ્તાનનો આક્ષેપ હતો કે પાયકરોફ્ટે જ બંને ટીમના ખેલાડીઓને હાથ ન મિલાવવા કહ્યું હતું. જોકે, આઈસીસીએ PCBની […]

ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બન્યુંઃ નિતિન ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું ભારત હવે જાપાનને પાછળ છોડીને વૈશ્વિક સ્તરે ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઈલ બજાર બની ગયું છે અને આગામી પાંચ વર્ષમાં ટોચના સ્થાને પહોંચવાનું લક્ષ્ય રાખે છે. નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મૂલ્ય સંમેલન 2025 ને સંબોધતા, ગડકરીએ ભાર મૂક્યો હતો કે ભારત ગ્રીન મોબિલિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇનોવેશન […]

આવકવેરા રિટર્ન ફાઇલ કરવા એક દિવસ વધુ લંબાવવાનો નિર્ણય લેવાયો

નવી દિલ્હીઃ કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા બોર્ડ CBDT એ આકારણી વર્ષ 2025-26 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ એક દિવસ લંબાવવાનો નિર્ણય લીધો છે. હવે રિટર્ન આજે રાત્રે 12 વાગ્યા સુધી ફાઇલ કરી શકાશે. આવકવેરા વિભાગે મોડી રાત્રે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ માહિતી આપી હતી. આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી, જે […]

ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યોઃ વિકાસ સહાય

ગાંધીનગરઃ ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ માત્ર ગુનાના આંકડા (ક્રાઈમ સ્ટેટેસ્ટિક્સ) પર આધારિત થતું રેન્કિંગ હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી સિટીઝન સેન્ટ્રીક (નાગરિક-કેન્દ્રિત) કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફેરફાર DG-IG કોન્ફરન્સ […]

ઓપરેશન સિંદૂરમાં કુખ્યાત આતંકવાદી મસૂદ અઝહરનો પરિવાર વેરવિખેર થયાની ઇલિયાસ કશ્મીરીની કબુલાત

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ 7 મેએ ઓપરેશન સિંદૂર અંતર્ગત બહાવલપુર સ્થિત જૈશ સરગના મસૂદ અઝહરના મદરસે પર કરેલા એરસ્ટ્રાઇકમાં મસૂદનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. પાંચ મહિના બાદ મસૂદનો નજીકનો સાથી અને જૈશના પ્રચાર વિંગનો પ્રમુખ ઇલિયાસ કશ્મીરીએ આ ખુલાસો કર્યો છે. ઇલિયાસે પાકિસ્તાનમાં યોજાયેલી એક સભા દરમિયાન કહ્યું કે, “તે રાતે મસૂદના પરિવારજનો મદરસામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code