બીજાપુર-દંતેવાડા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 7 માઓવાદીઓ ઠાર મરાયા, ત્રણ જવાન શહીદ
નવી દિલ્હી: છત્તીસગઢના બીજાપુર-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો અને માઓવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત માઓવાદીઓ માર્યા ગયાના અહેવાલ છે, અને ત્રણ જવાન પણ શહીદ થયા છે. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર લગભગ બે કલાકથી ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં સાત માઓવાદીઓના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે ત્રણ સૈનિકો […]


