1. Home
  2. Tag "News Blog"

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશ પાછા ફરવા માટેની શરતો જણાવી

નવી દિલ્હી: બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું છે કે તેમનું દેશમાં વાપસી ત્રણ પરિબળો પર આધારિત છે: સહભાગી લોકશાહીની પુનઃસ્થાપના, અવામી લીગ પરનો પ્રતિબંધ હટાવવો અને મુક્ત, ન્યાયી અને સમાવેશી ચૂંટણીઓ યોજવી. ભારતના એક અજ્ઞાત સ્થળેથી પીટીઆઈને આપેલા એક વિશિષ્ટ ઈમેલ ઇન્ટરવ્યુમાં, હસીનાએ યુનુસ સરકાર પર ભારત સાથેના સંબંધોને જોખમમાં નાખવા અને ઉગ્રવાદી […]

અમદાવાદમાં અસલાલીમાં આવેલી ફેકટરીમાં લાગી ભીષણ આગ

આગની જાણ થતાં ફાયર વિભાગની 10 ગાડીઓ પહોંચી, ફેકટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ, અમદાવાદઃ શહેરના અસલાલી વિસ્તારમાં આવેલી એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતુ. આગને લીધે ફેકટરીના આજુબાજુના વિસ્તારમાં અફડાતફડી […]

રાપરના આડેસર ગામે પાણીની ટાંકીમાં ડૂબી જતા બે પૂત્રી અને માતા સહિત ત્રણના મોત

ઘરમાં બનાવેલી પાણીની ટાંકીમાં 5 વર્ષની બાળકી રમતા-રમતા પડી, બાળકીને બચાવવા જતા તેની માતા માસુમ બાળકી સાથે પડી, પાણીની ટાંકી ઊંડી હોવાથી ડૂબી જતા ત્રણેયના મોત ભૂજઃ કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો […]

DRI એ મુંબઈમાં સોનાની દાણચોરીનો પર્દાફાશ, 11.88 કિલો સાથે 11 ની ધરપકડ

રેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ “ઓપરેશન બુલિયન બ્લેઝ” હેઠળ મુંબઈમાં સોનાની દાણચોરી કરતા એક મોટા સિન્ડિકેટ પર કાર્યવાહી કરી છે. આ કાર્યવાહીમાં ભારતમાં સોનાની દાણચોરી, ગુપ્ત ભઠ્ઠીઓમાં પીગળવા અને શુદ્ધ સોનાના ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા એક સંગઠિત રેકેટનો પર્દાફાશ થયો હતો. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, 10.11.2025ના રોજ DRI અધિકારીઓએ મુંબઈમાં ચાર ગુપ્ત રીતે સ્થિત જગ્યાઓ […]

રાજકોટમાં ભાજપના નેતાની હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે RMCએ નોટિસ ફટકારી

ACP ડેન્ટલ કેર ક્લિનિકને ગેરકાયદે બાંધકામ બદલ નોટિસ આપી, ગઈ તા. 27મી સપ્ટેમ્બરે સાંસદ પરસોત્તમ રૂપાલાના હસ્તે ઉદઘાટન કરાયું હતું, ભાજપના નેતાએ કહ્યુ, બાંધકામ મંજુરી લઈને અમારી જમીનમાં જ કરાયેલું છે રાજકોટઃ શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલા એસીપી ડેન્ટલ કેર હોસ્પિટલના ગેરકાયદે બાંધકામના મુદ્દે મ્યુનિ.કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગે  નોટિસ ફટકારી છે.એસીપી ડેન્ટલ કેરની હોસ્પિટલની માલિકી […]

નેવી ચીફ સંયુક્ત રાજ્ય અમેરિકાની મુલાકાતે

નવી દિલ્હીઃ નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી, 12 થી 17 નવેમ્બર, 2025 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર મુલાકાતે રવાના થયા છે. આ મુલાકાતનો હેતુ ભારતીય નૌકાદળ અને યુનાઇટેડ સ્ટેટ્સ નૌકાદળ વચ્ચે મજબૂત અને સ્થાયી દરિયાઇ ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે, જે ભારત-અમેરિકા સંરક્ષણ ભાગીદારીનો મુખ્ય આધારસ્તંભ છે. આ મુલાકાત દરમિયાન નૌકાદળના વડા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ […]

અમદાવાદના જમાલપુરમાં AMCનું મેગા ડિમોલિશન, 30 દૂકાનો તોડી પડાઈ

મ્યુનિની જમીનમાં 30 દૂકાનો બાંધી દેવામાં આવી હતી, ભાડા કરાર પૂરો થયા બાદ મ્યુનિને 16 વર્ષે દબાણો થયેલા યાદ આવ્યા, દબાણો હટાવીને 13000 વાર જગ્યા ખૂલ્લી કરાશે અમદાવાદઃ શહેરના જમાલપુર વિસ્તારમાં એએમસીએ મેગા ડિમોલિશન હાથ ધર્યુ હતુ. જમાલપુરમાં ઊંટવાળી ચાલી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદે બંધાયેલી કુલ 30 દુકાનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મ્યુનિના એસ્ટેટ […]

IAF ફાઇટરોએ હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ઓપરેશન્સ હાથ ધર્યાં

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ ઓપરેશન્સ સંબંધિત ઉત્કૃષ્ટતા અને સંયુક્ત તૈયારીને દૃઢપણે દર્શાવવા માટે, 29 ઓક્ટોબરથી 11 નવેમ્બર 2025 દરમિયાન પશ્ચિમી ક્ષેત્રમાં મહાગુજરાત-25 (MGR-25) કવાયતનું આયોજન કર્યું હતું. આ કવાયત હવાઇ અભિયાનોથી લઈને દરિયાઈ અને હવાઇ-જમીન મિશન સુધીની તમામ કામગીરીમાં નિપુણતા પ્રદર્શિત કરવાના IAFના સામર્થ્યની ફરીથી પુષ્ટિ કરે છે. તમામ ઉપલબ્ધ અસ્કયામતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને […]

દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને લીધે કેન્દ્રિય મંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ રદ કરાયો

કેન્દ્રિય મંત્રી અમિત શાહ કાલે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવવાના હતા, અમિત શાહ અમદાવાદ અને મહેસાણા ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા, દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ ઘટનાની તપાસમાં કેન્દ્રિય મંત્રીનું માર્ગદર્શન અમદાવાદ:  કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતની એક દિવસની મુલાકાતે આજે આવવાના હતા. અને આવતી કાલે અમદાવાદ અને મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના […]

વર્લ્ડ ચેસ કપ: ભારતીય ખેલાડીઓએ પાંચેયે મેચ ડ્રો કરીને આગામી રાઉન્ડની આશા જીવંત રાખી

નવી દિલ્હીઃ વર્લ્ડ ચેસ કપના ચોથા રાઉન્ડમાં ભારતીય ખેલાડીઓએ પોતાની મેચ ડ્રો કરી હતી. જેના કારણે પાંચેય ખેલાડીઓ હજુ પણ આગામી રાઉન્ડ માટે સ્પર્ધામાં છે. ગ્રાન્ડમાસ્ટર અર્જુન એરિગેસીનો સામનો હંગેરિયન દિગ્ગજ પીટર લેકો સામે થયો હતો. એરિગેસીને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો, અને સફેદ મહોરા સાથે રમતા લેકો ડ્રોથી સંતુષ્ટ દેખાતા હતા. તેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code