દેશની ભાવિ પેઢીને સુરક્ષિત કરવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશેઃ રાજ્યપાલ
ગાંધીનગર, 26 માર્ચ 2026: Natural farming must be adopted રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને વડોદ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં આ કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ મંચ પરથી પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ તકે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી […]


