અમદાવાદમાં ભદ્ર ત્રણ દરવાજા વિસ્તાર પાથરણાવાળા- ફેરિયાથી ફરી ધમધમતું બન્યું
અમદાવાદ,15 માર્ચ 2026: once again bustling with hawkers શહેરના ભદ્ર અને ત્રણ દરવાજા વિસ્તારમાં પાથરણાવાળા અને ફેરિયાઓને હટાવી દેવામાં આવતા વર્ષોથી ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન આ અંગે હાઈકોર્ટમાં અરજ ગુજારતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓ અને પાથરણાંવાળાઓને 21 માર્ચ સુધીમાં વેરિફિકેશન અને સર્ટિફિકેટ […]


