સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં નર્મદા કેનાલનું પાણી છોડાયુ, જળસપાટીમાં વધારો
સુરેન્દ્રનગર, 1 જુન 2026 : Narmada Canal water released in Dholidhaja Dam શહેરની ભાગોળે આવેલો ધાળીધજા ડેમ એ સૌરાષ્ટ્રનું પાણીયારૂ ગણાય છે. ધાળી ધજા ડેમમાંથી મોરબી સહિત અનેક શહેરોને પાણી પુરૂ પાડવામાં આવે છે, છેલ્લા કેટલાક દિવસથી નર્મદા કેનાલનું મરામતનું કામ હાથ ધરાતા ધાળીધજા ડેમમાં નર્મદાનું પાણી બંધ કરવામાં આવ્યું હતું. તેના લીધે ડેમની સપાટીમાં […]


