ગાંધીનગર નજીક કોટેશ્વરમાં વૃક્ષછેદનના મુદ્દે પર્યાવરણ વિભાગને NGTની નોટિસ
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં વિકાસના નામે થતું વૃક્ષછેદન, શહેરી દબાણને લીધે બાયોડાયવર્સિટી પર ખતરો ઊભો થયો, નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે સુઓમોટો દાખલ કર્યો અમદાવાદઃ ગુજરાતમાં વિકાસના નામે મોટા પ્રમાણમાં વૃક્ષછેદન કરવામાં આવી રહ્યું છે. વૃક્ષછેદન સામે કડક કાયદો તો છે, પણ સરકાર પોતે જ લીલીછમ વૃક્ષોનું છેદન કરીને કાયદાનો ભંગ કરી રહી છે. દરમિયાન અમદાવાદ-ગાંધીનગર વચ્ચે કોટેશ્વરમાં […]