1. Home
  2. Tag "Nigeria"

નાઇજીરીયાની કેથોલિક સ્કૂલમાં અપહરણ કરાયેલા 300 થી વધુ બાળકો માંથી 50 બાળકો છટકી ગયા

નવી દિલ્હી: નાઇજીરીયાની એક કેથોલિક સ્કૂલમાંથી બંદૂકની અણીએ 300 થી વધુ બાળકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ હવે, તેમાંથી 50 બાળકો અપહરણકર્તાઓથી બચીને ભાગી ગયા છે, એક ખ્રિસ્તી જૂથે માહિતી શેર કરી. નાઇજર રાજ્યમાં સેન્ટ મેરીની સહ-શૈક્ષણિક શાળા પર શુક્રવારે અપહરણકારોએ હુમલો કર્યો, જેમાં આશરે 303 બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું. એ જ […]

નાઇજીરીયામાં કેથોલિક સ્કૂલ પર બંદૂકધારીઓનો હુમલો, 200 બાળકો અને 12 શિક્ષકોનું અપહરણ

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકન દેશ નાઇજીરીયાથી મોટા સમાચાર આવી રહ્યા છે. પશ્ચિમી પ્રાંતમાં બંદૂકધારીઓએ એક કેથોલિક સ્કૂલ પર હુમલો કર્યો. બંદૂકધારીઓએ શાળાની અંદર લગભગ 215 વિદ્યાર્થીઓ અને 12 શિક્ષકોને બંધક બનાવ્યા હતા. અધિકારીઓએ આ ઘટનાની જાહેરાત કરી, જે પડોશી રાજ્યમાં બંદૂકધારીઓએ 25 વિદ્યાર્થીનીઓનું અપહરણ કર્યાના થોડા દિવસો પછી જ બની છે. સેન્ટ મેરી સ્કૂલ પર […]

નાઇજીરીયાની શાળામાં ભીષણ આગ, 17 બાળકોના મૃત્યુ

ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં એક ઇસ્લામિક સ્કૂલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 બાળકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે આ ભયાનક અકસ્માત બુધવારે ઝામફારા રાજ્યના કૌરા નમોદા જિલ્લામાં થયો હતો. જ્યારે આગ લાગી ત્યારે શાળામાં લગભગ 100 બાળકો હાજર હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, સત્તર બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે […]

PM મોદીએ નાઇજીરીયા, બ્રાઝિલ અને ગયાનાના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાંચ દિવસના તેમના પ્રવાસ દરમિયાન નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાનામાં ઉપરાછાપરી દ્વિપક્ષીય બેઠકો કરી હતી.. નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ દેશોના પ્રવાસ દરમિયાન 31 દ્વિપક્ષીય બેઠકો અને વૈશ્વિક નેતાઓ સાથે અનૌપચારિક વાતચિત કરી હતી. આ મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ નાઇજીરીયામાં દ્વિપક્ષીય બેઠક, બ્રાઝિલમાં G20 સમિટની સાથે સાથે દસ દ્વિપક્ષીય બેઠકો અને ગુયાનામાં […]

નાઈજીરિયાઃ અબુજામાં એક ઈમારત ધરાશાયી થતા સાત ના મોતની આશંકા

નવી દિલ્હીઃ નાઈજીરીયાની રાજધાની અબુજામાં એક ઈમારત ધરાશાયી થતા ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે. નાઈજીરિયાની રાજધાની અબુજાના ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના વડા અબ્દુલ રહેમાન મોહમ્મદે સોમવારે એજન્સીને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઈમારતને આંશિક રીતે તોડી પાડવામાં આવી છે. આ ઘટના શનિવારે બની હતી જ્યારે કેટલાક શંકાસ્પદ સફાઈ કામદારો ઈમારતમાં પ્રવેશ્યા હતા […]

નાઈજીરિયામાં કોલેરા ફાટીનો અજગર ભરડો, મૃત્યુઆંક 378 પર પહોંચ્યો

નવી દિલ્હીઃ નાઇજીરીયામાં કોલેરાના પ્રકોપથી મૃત્યુઆંક આ મહિનાની શરૂઆતમાં 359 થી વધીને 378 પર પહોંચી ગયો છે, જ્યારે જાન્યુઆરીમાં તેની શરૂઆતથી શંકાસ્પદ કેસોની સંખ્યા સૌથી વધુ વસ્તી ધરાવતા આફ્રિકન દેશમાં 14,000 થી વધુ થઈ ગઈ છે. નાઈજીરિયા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (NCDC)ના વડા જીદે ઈદ્રિસે રાજધાની અબુજામાં એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું કે […]

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 90 લોકોના મોત

આફ્રિકન દેશ નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 90 લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું કહેવાય છે. ટેન્કરમાં વિસ્ફોટ ત્યારે થયો જ્યારે લોકો પલટી ગયેલા ટેન્કરમાંથી તેલ લેવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પેટ્રોલ ટેન્કર પલટી જવાને કારણે આ દુર્ઘટના બની હતી. વિસ્ફોટમાં 90થી વધુ લોકોના […]

નાઈજીરિયામાં બસ અને ટ્રકની ટક્કરમાં 40 લોકોના મૃત્યુ

નવી દિલ્હીઃ નાઇજીરીયાના ઉત્તરપશ્ચિમ રાજ્ય કડુનામાં આ સપ્તાહની શરૂઆતમાં બસ-ટ્રકની અથડામણમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હોવાની વિગત છે. નાઇજીરીયાના રાષ્ટ્રપતિ બોલા ટીનુબુના પ્રવક્તા બાયો ઓનાનુગાએ જણાવ્યું હતું. પ્રવક્તાએ રાષ્ટ્રપતિને ટાંકીને જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું, કે રવિવારે ધાર્મિક સમારોહ દરમિયાન કડુનાના સમીનાકા શહેરમાં બનેલી આ ઘટનામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા […]

નાઈજીરિયામાં બોટ પલટી જતાં 41 લોકોના મોત

નવી દિલ્હીઃ નાઈજીરીયાના ઉત્તરપશ્ચિમ રાજ્ય ઝમફારામાં શનિવારે એક બોટ પલટી જવાથી ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. અન્ય 12 લોકોને બચાવકર્મીઓએ બચાવી લીધા હતા. નાઇજિરીયાના ફેડરલ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ગુમ્મી-બુક્ક્યુમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા રાષ્ટ્રીય ધારાશાસ્ત્રી સુલેમાન ગુમ્મીએ રવિવારે જણાવ્યું હતું કે, બોટમાં 50થી વધુ મુસાફરો અને ક્રૂ સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે, ઝમફારાના ગુમ્મી સ્થાનિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code