ગુજરાતમાં નીલગાયની વસતીમાં 117 ટકાનો વધારો, બનાસકાંઠામાં સૌથી વધારે નીલગાય
અમદાવાદઃ ગુજરાતમાં નીલગાયની વસતી છેલ્લાં દસ વર્ષમાં 117 ટકા વધી હોવાનું ગીર ફાઉન્ડેશનના સર્વેમાં જાણવા મળ્યું છે. રાજ્યમાં સૌથી વધારે નીલગાય બનાસકાંઠા, પાટણ અને અમરેલીમાં નોંધાઈ છે. આ ઉપરાંત રાજ્યના મોટાભાગ જિલ્લામાં નીલગાયની હાજરી જોવા મળી હોવાનું જાણવા મળે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, તાજેતરમાં ગીર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર 2011માં 1,19,546 નીલગાયની સરખામણીએ […]