1. Home
  2. Tag "Nitin Patel"

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો રેકોર્ડ બન્યોઃ નીતિન પટેલ

અમદાવાદ- ગુજરાતમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ કોર્પોરેશનની જેમ ભાજપનો ભગવો લહેરાવાનો દાવો નાયબમુખ્યમંત્રી નીતિન પટેલે કર્યો હતો. તેમજ આ વખતે આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પરિવાર […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નીતિન પટેલ સહિતના રાજકીય મહાનુભાવોએ કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં આજે સવારથી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા મતદાન કેન્દ્રો ઉપર પહોંચ્યાં હતા. ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનોએ મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. તેમજ મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પરિવાર […]

ગુજરાત બજેટ-2021 : પેપરનો અંદાજે 80 ટકા જેટલો વપરાશ ઘટશે

અમદાવાદઃ ગુજરાતમાં તા. 3 માર્ચના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. દરમિયાન આજે ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું હતું. જેથી હવે ગુજરાતની જનતા ઘરે બેઠા-બેઠા બજેટ જોઈ શકશે. દર વર્ષ બજેટમાં 55 લાખથી વધારે પેપરનો ઉપયોગ થયો હતો. પરંતુ ટેકનોલોજીના કારણે પેપરનો વપરાશ ઘટશે અને આ બજેટમાં અંદાજે 80 ટકા […]

ગુજરાત સરકારનું બજેટ હવે મોબાઈલ ઉપર પણ જોઈ શકાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આગામી 3 માર્ચના રોજ નાય બમુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ બજેટ રજૂ કરશે. કેન્દ્ર સરકારની જેમ ગુજરાતનું બજેટ પણ પેપર લેશ થશે. એટલું જ નહીં ગુજરાતની જનતા મોબાઈલ ઉપર બજેટ જોઈ પણ શકશે. સરકાર દ્વારા ગુજરાત બજેટ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં તમામ દસ્તાવેજ ગુજરાતી અને અંગ્રેજી ભાષા હશે. […]

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે વિધાનસભામાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરાશે

અમદાવાદઃ આગામી દિવસોમાં વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું હોવાથી સરકાર દ્વારા તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે તા. 2 માર્ચના બદલે નાણાંમંત્રી નીતિન પટેલ હવે 3 માર્ચના રોજ વિધાનસભામાં બજેટ રજૂ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં તા. 28મી માર્ચના રોજ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. તેમજ […]

કોંગ્રેસના નેતાઓ માનસિક રીતે ચૂંટણી હારી ચુક્યાં છેઃ નીતિન પટેલ

અમદાવાદઃ કોર્પોરેશનની ચૂંટણીને મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. વિવિધ રાજકીયપક્ષો દ્વારા અંતિમ ઘડીએ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતનો વિશ્વાસ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વ્યક્ત કર્યો હતો. તેમજ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રચારના પડઘમ શાંત […]

ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે કાયદો લાવીશું : નીતિન પટેલ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સરકારે કાયદો બનાવ્યો છે. હવે દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવો કાયદો લાવવાની વિચારણાઓ ચાલી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લવ જેહાદનો કાયદો લાવવા અંગે વિચારણા ચાલુ છે. વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે […]

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ સમગ્ર દેશમાં સૌથી ઓછોઃ નીતિન પટેલ

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ-ડિઝલના ભાવમાં થઈ રહેલા સતત વધારાથી વાહન ચાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ક્રુડ ઓઈલની કિંમતમાં વધારો થયો છે એટલે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થયો છે. જો કે, ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ ઉપર ટેક્સ સૌથી ઓછો હોવાથી દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા […]

કોર્પોરેશન ચૂંટણીઃ ભાજપના 576 ઉમેદવારોએ પ્રજાની સેવાનો લીધો સંકલ્પ

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. બીજી તરફ ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ભાજપના કોર્પોરેશનના 576 ઉમેદવારોએ પ્રજાની સેવાનો સંકલ્પ લીધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે સમર્પણ દિવસની અમદાવાદમાં ઉજવણી કરવામાં આલવી હતી. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, […]

કોરોનાની રસી ઉપર સૌથી પહેલો અધિકાર પ્રજાનો, ભાજપના નેતાઓ પ્રથમ તબક્કામાં નહીં લે રસીઃ નીતિન પટેલ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસની રસીનો પ્રથમ જથ્થો અમદાવાદ આવી પહોંચ્યો હતો. તેમજ આગામી તા. 16મી જાન્યાઆરીથી સમગ્ર રાજ્યમાં રસીકરણનો આરંભ કરવામાં આવશે. ત્યારે પ્રથમ તબક્કામાં ભાજપના એક પણ ધારાસભ્ય, સાંસદ સભ્ય, મંત્રીઓ કોરોનાની રસી નહીં લે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ અને જરૂરિયાતવાળી વ્યક્તિઓને રસી આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code