ગંગાજળ 97 ટકામાંથી 68 ટકા સ્નાન માટે લાયક, વર્ષ 2014થી પાણીની ગુણવત્તામાં સુધારો- NMCG નો દાવો
ગંગાજળ 97માંથી 68 ટકા સ્નાન કરવાને લાયક એનએસસીજી એ કર્યો દાવો દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં ગંગાજળને પવિત્ર જળ ગણવામાં આવે છે, ગંગાની ભુમિ પર આવતા લોકો પોતાના માટે અહીંથી ચોક્કસ ગંગાજળ લઈને ઘરે જતા હોય છે. આ ગંગાજળને લઈને નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના ડિરેક્ટર જનરલ રાજીવ રંજન મિશ્રા એ દાવો કર્યો છે કે 2014 […]