‘સેંગોલ’ને સત્તા હસ્તાંતરણના પ્રતીક તરીકે વર્ણવતો કોઈ દસ્તાવેજી પુરાવો નથીઃ કોંગ્રેસનો દાવો
નવી દિલ્હીઃ નવા સંસદભવનના ઉદ્ઘાટન કાર્યક્રમના બહિષ્કારની વિપક્ષે જાહેરાત કરી છે. તેમજ રાષ્ટ્રપતિ મારફતે ઉદ્ઘાટન કરવાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન તા. 28મી મેના રોજ નવા સંસદભવનના ઉદ્ઘાટન પ્રસંગ્રે સત્તાના પરિવર્તનનું પ્રતિક ગણાતા સેંગોલનું સંસદભવનમાં સ્થાપન કરવામાં આવશે. હવે કોંગ્રેસે સેંગોલ મુદ્દે વિરોધ શરૂ કર્યો છે. તેમજ દાવો કર્યો છે કે, સેંલોગને સત્તાના હસ્તાંતરણનું […]