1. Home
  2. Tag "no entry"

રાષ્ટ્રીય સલામતી માટે જોખમ ઊભું કરનારાઓને ભારતમાં પ્રવેશ નહીં આપવામાં આવેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો કરનારાઓને ભારતમાં પ્રવેશવા આપવામાં આવશે નહીં.લોકસભામાં ઇમિગ્રેશન અને વિદેશી વિધેયક-2025 પર ચર્ચાનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે ભારતમાં અશાંતિ ફેલાવવા બદલ રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કોઈ પણ વ્યક્તિ પોતાની મરજી મુજબ દેશમાં રહી […]

શહેરમાં કાંકરિયા લેક પર આવેલા 1500થી વધુ લોકોને વેક્સિન સર્ટી. ન હોવાથી પ્રવેશ ન અપાયો

અમદાવાદઃ શહેરમાં દિવાળી બાદ કોરોનાના કેસ વધતા જાય છે. બીજીબાજુ વેક્સિન ન લેનારા સામે એએમટીએસ,બીઆરટીએસ બસ સેવા તેમજ શહેરના બાગ-બગીચામાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયા બાદ પણ હજુ ઘણા લોકોમાં વેક્સિન લેવા માટેની જાગૃતિ આવી નથી. શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જાહેર સ્થળો, કચેરીઓમાં વેક્સિન સર્ટી નહીં બતાવનારા લોકોને પ્રવેશ બંધી ફરમાવવામાં આવી છે. જે લોકો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code