અમદાવાદના ઈન્દિરા બ્રિજના ઘાટ પર બુધવારે ઉત્તર ભારતની મહિલાઓ છઠની પૂજા કરશે
અમદાવાદઃ શહેરમાં ઉત્તર ભારતની બહેનો દ્વારા દરવર્ષે છઠની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે આવતીકાલે છઠ પૂજા હોવાથી પૂજા માટેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શહેરના એરપોર્ટ પાસે ઈન્દિરા બ્રિજના ઘાટ પાસે દર વર્ષે ઉત્તર ભારતની બહેનો છઠ પૂજા કરતી હોય છે. જો.કે ગત વર્ષે કોરોનાના કારણે આ પૂજાનું આયોજન થઈ શક્યું નહોતું. […]