1. Home
  2. Tag "north india"

ઉત્તર ભારતમાં શેરડીના ઉત્પાદન મૂલ્યમાં જંગી વધારો

નવી દિલ્હીઃ ભારતમાં દર વર્ષે લાખો ટન શેરડીનું ઉત્પાદન થાય છે. તેમાંય સૌથી વધારે ઉત્પાદન ઉત્તરના રાજ્યોમાં થઈ રહ્યું છે. દસ વર્ષના સમયગાળામાં ઉત્તરના છ રાજ્યોમાં ઉત્પાદન મૂલ્યમાં સતત વધારો થયો છે. બીજી તરફ દક્ષિણ ભારતમાં શેરડીના ઉત્પાદન મૂલ્યું ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં શેરડીના ઉત્પાદનમાં દક્ષિણ ભારતના રાજ્યો પાછળ જઈ રહ્યા છે. શેરડીનું ઉત્પાદન […]

દક્ષિણ ભારતમાં દિવાળી ઉજવવાની રીત ઉત્તર ભારત કરતા અલગ,આ રહ્યાં કારણો

દિવાળી આખા ભારતમાં ઉજવવામાં આવે છે અને દરેક ભાગમાં લોકો તેને પોતાની રીતે ઉજવે છે.આમ તો દિવાળી ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતમાં વધુ ઉજવવામાં આવે છે અને ભારતના અન્ય ભાગોમાં લોકો તેને અલગ રીતે ઉજવે છે. શું તમે જાણો છો કે દક્ષિણ ભારતમાં દિવાળીની ઉજવણી ઉત્તર ભારત કરતા ઘણી અલગ છે.જો કે દિવાળીની ઉજવણી ભારતના […]

ચેસ ઓલિમ્પિયાડ ટોર્ચ રિલે ઉત્તર ભારત બાદ હવે પશ્ચિમ ભારતમાં પ્રવેશી

નવી દિલ્હીઃ પ્રથમવાર ચેસ ઓલિમ્પિયાડ મશાલ રિલે જયપુર પહોંચતાં પશ્ચિમ ભારતમાં પ્રવેશી હતી. અજમેરમાંથી પસાર થયા પછી, મશાલ રિલે અમદાવાદમાં પ્રવેશ કરશે અને પછી કેવડિયા, વડોદરા, સુરત, દાંડી, દમણ, નાગપુર, પુણે, મુંબઈ અને પંજીમ જશે. ત્યારબાદ મશાલ રિલે ભારતના પૂર્વ ભાગમાં પ્રવેશ કરીને ઉત્તર-પૂર્વ ભારતમાં દક્ષિણ ભારતમાં સમાપ્ત થશે. ઉત્તર ભારતના પ્રથમ ચરણમાં મશાલ છેલ્લા […]

ઉત્તર ભારતઃ અગ્નિપથ યોજનાના વિરોધમાં બંધના એલાનના પગલે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરાયો, દિલ્હીમાં કોંગ્રેસના દેખાવો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે, બિહાર સહિત દેશના અનેક રાજ્યોમાં આ યોજનાનો વિરોધ થઈ રહ્યો છે. એટલું જ નહીં દેખાવોકારો આગચંપી સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. દરમિયાન આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. RPF અને GRPને એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે, સાથે જ તોફાનીઓ પર ગંભીર […]

ઉત્તરભારતઃ અનેક શહેરોમાં જુમાની નમાજ બાદ લઘુમતી કોમના લોકોના દેખાવો, પથ્થરમારો અને આગચંપીના બનાવો

નવી દિલ્હીઃ નુપુર શર્માના વિવાદીત નિવેદન બાદ કાનપુરમાં લઘુમતી કોમના ટોળાએ ભારે પથ્થરમારો કર્યો હતો. દરમિયાન આજે શુક્રવારે પણ ઉત્તર ભારતમાં દિલ્હી, રાંચી અને પ્રયાગરાજ સહિતના શહેરોમાં જુમાની નમાજ બાદ મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર લઘુમતી કોમના લોકો ઉતરી આવ્યાં હતા. તેમજ વિરોધ પ્રદર્શન કર્યું હતું. અનેક શહેરોમાં દેખાવકારોએ પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના બની હતી. જેથી […]

ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીનો પારો 50 ડીગ્રી પહોંચવાની આગાહીઃ એડવાઈઝરી જાહેર કરાઈ

નવી દિલ્‍હીઃ દેશમાં ઉનાળાના આરંભ સાથે જ ઉત્તરભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. મોટાભાગના શહેરો અને નગરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. લોકો કાળઝાળ ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. દરમિયાન આ વર્ષે ઉત્તર ભારતના કેટલાક નગરોમાં તાપમાનનો પારો 50 ડીગ્રી ઉપર પહોંચવાનો અંદાજ છે. દેશના વિવિધ રાજ્યોમાં વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને […]

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે,જાણો તેના વિશે

ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે, ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે જાણો તેના વિશે ભારતમાં હજારોની સંખ્યામાં ફરવા લાયક સ્થળો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ બધા સ્થળો પર ફરવા જતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તરભારતના આ સ્થળની કે જેનું નામ છે મસૂરી – તો આ સ્થળના […]

હવામાન વિભાગની આગાહી, ઉત્તર ભારતમાં અતિભારે અને દક્ષિણ ભારતમાં સામાન્ય ચોમાસુ રહેવાની સંભાવના

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે વર્ષ 2022 માટે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની આગાહી જાહેર કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, મોનસૂન મોસમી વરસાદનું એલપીએ 99% રહેવાની સંભાવના છે અને તેમાં 5% ઘટાડો અથવા વધારો થઈ શકે છે. એવો પણ અંદાજ છે કે સમગ્ર દેશમાં ચોમાસું એકસરખું રહી શકે છે. ભારતના ઉત્તરીય ભાગો અને મધ્ય ભારતના આસપાસના ભાગો, હિમાલયની […]

રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જૂથ ઉપર ITના દરોડા, 25 કરોડથી વધુની રોકડ જપ્ત

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે જોડાયેલા જાણીતા જૂથ ઉપર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં હતા. 45 સ્થળો ઉપર આવકવેરા વિભાગના અધિકારીઓએ સર્ચ-સર્વેની કામગીરી કરતા અન્ય બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાય ફેલાયો છે. દરોડા દરમિયાન રૂ. 25 કરોડથી વધુની બિનહિસાબી રોકડ અને રૂ. 5 કરોડની જ્વેલરી જપ્ત કરવામાં આવી હતી. દરોડાના અંતે આ જૂથ પાસેથી કરોડોની […]

હોળી-ધૂળેટીના તહેવારોને લીધે ગુજરાતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનો હાઉસફુલ

અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વનું રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર ભારતના રાજ્યોમાં અનેરૂ મહત્વ હોવાથી ગુજરાતમાં વસવાટ કરતાં પરપ્રાતના લોકો તેમના માદરે વતનમાં હોળી અને ધૂળેટીના પર્વને મનાવવા માટે દર વર્ષે જતાં હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો ઉત્તર ભારતના રાજ્યોમાં પોતાના માદરે વતન જતા હોવાથી રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code