સુરતમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસો તૈયાર હોવા છતાયે લાભાર્થીઓને કબજો અપાતો નથી
સુરતઃ ગુજરાતમાં સરકારી તંત્રની એવી લાપરવાહી કે નિષ્ક્રિયતા હોય છે. કે, મકાનો, બ્રિજ કે કોઈ પબ્લિક પ્રોપર્ટી બનાવ્યા બાદ તેના લોકાર્પણના અભાવે મિલ્કતો ખંડેર જેવી બની જતી હોય છે. સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો તૈયાર થઈ ગયા છે. એટલું જ નહીં સાત વર્ષ પહેલા મકાનોના એલોટમેન્ટ લેટર પણ આપી દેવામાં આવ્યા છે. […]


