પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત ચન્નીએ શપથ ગ્રહણ કર્યા, રાહુલ ગાંધીએ શુભેચ્છાઓ પાઠવી
પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ શપથ ગ્રહણ કર્યા તેમની સાથોસાથ સુખજીન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ શપથ ગ્રહણ કર્યા શપથ ગ્રહણ સમારોહ દરમિયાન રાહુલ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા નવી દિલ્હી: પંજાબના નવા સીએમ તરીકે ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજભવન ખાતે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે સુખજીન્દર રંધાવા તેમજ ઓપી સોનીએ પણ શપથ […]