1. Home
  2. Tag "officials"

ચૂંટણી પંચે કોલકાતામાં પશ્ચિમ બંગાળના અધિકારીઓ સાથે ચૂંટણી તૈયારીઓ અંગે બેઠક યોજી

કોલકાતા, 10 માર્ચ 2026: ચૂંટણી પંચે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી, રાજ્ય પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના નોડલ અધિકારીઓ સાથે ચૂંટણી તૈયારીઓ અંગે બેઠક યોજી હતી. કમિશન હવે રાજ્યના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યું છે. બૂથ-સ્તરના અધિકારીઓ સાથેની વાતચીત પછી એક પત્રકાર પરિષદ યોજાશે. મુખ્ય ચૂંટણી […]

વસતિ ગણતરી 2027 માં 30 લાખથી વધુ ગણતરીકારો, સુપરવાઇઝર અને અધિકારીઓ જોડાશે

નવી દિલ્હી, 5 માર્ચ 2026: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે, નવી દિલ્હીમાં, વસતિ ગણતરી 2027 માટે ચાર ડિજિટલ સાધનો અને “પ્રગતિ” (મહિલા) અને “વિકાસ” (પુરુષ)ના શુભંકર (માસ્કોટ)નું ઔપચારિક રીતે અનાવરણ કર્યું હતું. સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ (C-DAC) એ દેશભરમાં વસતિ ગણતરી કામગીરીને સરળ બનાવવા માટે અદ્યતન ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યા છે. આ […]

ઘરની નોકરાણીએ માલિકને ત્યાં EDની નકલી રેડ પડાવી! પછી શું થયું, જાણો

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી, 2026: fake ED raid રાજધાની દિલ્હીના ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની વિસ્તારમાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં વર્ષોથી ઘરમાં કામ કરતી નોકરાણીએ પોતાના માલિકના ઘરે EDની નકલી રેડ પડાવી દીધી. જોકે, દિલ્હી પોલીસે નોકરાણી અને તેના સાથીઓની ધરપકડ કરી લીધી છે. તેમની પાસેથી પોલીસનો ગણવેશ, ઘરનો કિંમતી સામાન અને હથિયારો મળી […]

મહિસાગર પુલ દુર્ઘટના પછી, ગડકરીએ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને ચેતવણી આપી

ગુજરાતમાં મહિસાગર નદી પરનો પુલ તૂટી પડવાથી ઘણા લોકોના મોત થયા હતા. દેશમાં પહેલા પણ ઘણી વખત પુલ અકસ્માતો બન્યા છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે. તેમણે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને પણ ચેતવણી આપી છે. ગડકરીએ કહ્યું કે જો કોઈપણ પ્રકારની અનિયમિતતા જોવા મળશે તો કોઈને […]

ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે 4 અધિકારીઓ સસ્પેન્ડ કરાયાં

અમદાવાદઃ વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલની દુર્ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. CM ભૂપેન્દ્ર પટેલે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા. ત્યારબાદ ગંભીરા બ્રિજ મામલે જવાબદાર 4 અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. દુર્ઘટના મામલે જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાયા છે. આ મામલે નીમાયેલ ઉચ્ચસ્તરીય તપાસ માટેની […]

પાકિસ્તાનના ખિસ્સા ભરતા-ભરતા ચીન બની રહ્યું છે કંગાળ! અધિકારીઓના ખર્ચમાં ઘટાડો કરો, શી જિનપિંગ

ચીન, જે એક સમયે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક હતું. હવે તે આર્થિક મંદી અને બજેટ દબાણનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશભરના સરકારી અધિકારીઓને મુસાફરી, ખોરાક અને ઓફિસ ખર્ચમાં ઘટાડો કરવા સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ પગલું માત્ર સરકારી ખર્ચમાં શિસ્ત લાવવાની જરૂરિયાતનો સંકેત નથી આપતું, પરંતુ ચીનની આંતરિક આર્થિક મુશ્કેલીઓને […]

ગુજરાત સરકારના અધિકારીઓને નાસ્તા અને ભોજનના ખર્ચમાં કરાયો વધારો

સચિવકક્ષાના અધિકારીઓને આતિથ્ય ખર્ચમાં 150 ટકાનો વધારો ભોજન માટે હવે 100ને બદલે 250 રૂપિયા અપાશે નાના અધિકારીએને નાસ્તાના રૂપિયા 15ના બદલે હવે 35 રૂપિયા અપાશે ગાંધીનગરઃ ગુજરાત સરકારના અધિકારીઓને પણ મોંઘવારી નડી રહી છે. સરકારી અધિકારીઓને ફુડ એલાઉન્સ અપાતુ હતું એમાં વર્ષોથી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ અંગેની રજુઆત મળતા રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓ […]

મતદાર યાદીમાં સુધારા માટે અધિકારીઓને મૃત્યુ નોંધણીની માહિતી ઉપલબ્ધ કરાવાશે

નાગરિકો સરળતાથી ઓળખી શકે તે માટે પ્રત્યેક બુથ લેવલ ઑફિસર્સને ફોટો ઓળખપત્ર અપાશે અને વોટર ઈન્ફોર્મેશન સ્લિપની ડિઝાઈન વધુ વોટર ફ્રેન્ડલી બનાવાશે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે કટિબદ્ધ ભારતના ચૂંટણી પંચ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને વધુ સુલભ બનાવવા સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ દ્વારા ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરવા, બુથ લેવલ ઑફિસર્સની […]

ભારત અને અમેરિકાના અધિકારીઓની વોશિંગ્ટનમાં બેઠક, દ્વિપક્ષીય વેપાર સમજૂતી અંગે ચર્ચા થઈ

નવી દિલ્હીઃ ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર સમજૂતી પર ચાલી રહેલી ચર્ચાના ભાગરૂપે ભારતના વાણિજ્ય વિભાગ અને ઓફિસ ઓફ ધ અમેરિકન ટ્રેડ રિપ્રેઝન્ટેટિવના પ્રતિનિધિઓએ 23-25 એપ્રિલ, 2025 દરમિયાન વોશિંગ્ટન ડી.સી.માં બેઠક યોજી હતી. જે અગાઉ માર્ચ, 2025માં નવી દિલ્હીમાં યોજાયેલી દ્વિપક્ષીય ચર્ચાને અનુસરે છે. વોશિંગ્ટન ડી.સી.માં યોજાયેલી બેઠકો દરમિયાન, ટીમે ટેરિફ અને નોન-ટેરિફ બાબતોને આવરી લેતા વ્યાપક […]

બજેટમાં નોકરિયાતો અને મધ્યમ વર્ગને સૌથી મોટી ભેટ, 12 લાખ રુપિયા સુધી કોઈ ટેક્સ નહીં

નવી દિલ્હીઃ કેન્દ્રિય નાણા મંત્રીએ વર્ષ 2025-26ના વર્ષના બજેટમાં નેકરિયો અને મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે.  માણા મંત્રીએ ટેક્સ સ્લેબમાં મોટી જાહેરાત કરી છે, ટેક્સમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની મર્યાદા. જાહેર કરી છે એટલે કે વાર્ષિક 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ ભરવો નહીં પડે. નાણા મંત્રીની આ જાહેરાતથી કર્મચારીઓમાં ખૂશી જોવા મળી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code