રાજકોટમાં 30 એકર જમીન પર 200 કરોડના ખર્ચે 700 રૂમનું નિર્માણ કરાશે, દેશનું જોરદાર વૃદ્ધાશ્રમ
રાજકોટ : આપણા દેશમાં આજે પણ એવા છોકરાઓ છે કે જેઓ લગ્ન પછી અથવા પોતાના જીવનને પોતાની રીતે જીવવા માટે પોતાના માતા પિતાને હેરાન કરતા હોય છે અને આખરે તેમને વૃદ્ધાશ્રમમાં મુકી આવતા હોય છે. કેટલાક માતા પિતા એવા હોય છે કે જેઓ પોતાની રીતે ગુજરાન ચલાવી લે છે પરંતુ કેટલાક માતા પિતા એવા હોય […]


