1. Home
  2. Tag "Omicron patient"

ઓમિક્રોન દર્દીઓ ઉપર આરોગ્ય મંત્રાલયનો અભ્યાસઃ 91 ટકા દર્દીઓએ રસીના બંને ડોઝ લીધા હતા

દિલ્હીઃ ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના અત્યાર સુધીમાં 400થી વધારે કેસ નોંધાયા છે, જેમાંથી 114 દર્દીઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા છે. આ  ઓમિક્રોન સંક્રમિત દર્દીઓમાંથી, 183 દર્દીઓનું આરોગ્ય મંત્રાલય દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં 91 ટકા દર્દીઓને રસીના બંને ડોઝ લીધા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 70 ટકા ચેપગ્રસ્ત દર્દીઓમાં કોઈ લક્ષણો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code