1. Home
  2. Tag "on the banks of Narmada"

વડોદરાના ચાંદોદમાં નર્મદાના કિનારે ગંગા દશહરાના દિવસે મુખ્યમંત્રી પટેલ આરતી ઉતારશે

વડોદરાઃ જિલ્લાના ચાંદોદ નર્મદાના કિનારે આવેલું પિતૃ તર્પણ માટેનું ધામ છે. અહી અનેક મંદિરો પણ આવેલી છે. અને રોજબરોજ ઘણાબધા યાત્રાળુંઓ પણ આવે છે. ચાંદોદ ગામની ગોદમાંથી પસાર થતી નર્મદા નદીમાં ગંગા દશહરાની ઊજવણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 26 મેના રોજ ગંગા દશહરાના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને આરતી કરશે. […]

વડોદરામાં નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે સુવિધાઓ વધારાશે

અમદાવાદઃ રાજ્યમાં સરકાર દ્વારા વિકાસના સતત કાર્યકરો કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન વડોદરામાં નર્મદા કિનારે આવેલા રંગ અવધૂત તીર્થ નારેશ્વર ખાતે સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં વિકાસના બે કામોને મંજૂરી આપવામાં આવી છે. વડોદરાના કલેકટર અતુલ ગોરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા પ્રવાસન સમિતિની બેઠકમાં બે પ્રવાસન સ્થળોના વિકાસ માટે વધારાના કામો કરવાની મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code