પ્રવાસી મજૂરોને રાહત – સુપ્રીમ કોર્ટે કોરોના મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો રાજ્યને કર્યો નિર્દેશ
કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર સુપ્રીમ કોર્ટે મહામારી રહે ત્યાં સુધી પ્રવાસી મજૂરોને ફ્રી રાશન આપવાનો કર્યો નિર્દેશ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન નેશન વન રાશનકાર્ડ લાગૂ કરવાના નિર્દેશ આપ્યા નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પ્રવાસી મજૂરો માટે રાહતના સમાચાર છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને 31 જુલાઇ સુધીમાં વન […]