ગુજરાતમાં કોરોનાના વધુ 937 કેસ નોંધાયા, અમદાવાદમાં 304 લોકો સંક્રમિત, વધુ એક દર્દીનું મોત
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં શનિવારે 937 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 304 કોસ નોંધાયા છે. અને એક વ્યક્તિનું કોરોનાને લીધે મોત નિપજ્યું હતું. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસ 5470 છે, જેમાં 11 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 5459 વ્યક્તિઓ સ્ટેબલ છે. રાજ્યમાં શનિવારે કોરોના કેસમાં ફરી […]