દેશભરના માર્ગોની જાળવણી અને સમારકામની કવાયતઃ ઓનલાઈન મોનિટરિંગ સેલની રચના કરાશે
રાજ્યમાર્ગોની જાળવણી અને સમારકામ હાથ ઘરાશે ઓનલાઈન મોનિટરિંગ સેલની કરાશે રચના દિલ્હીઃ- પ્રધાનમંત્રી કાર્યાલયએ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જાળવણી અને સમારકામના કાર્યને લઈને લેવામાં આવતી બેદરકારી અંગે નારાજગી વ્યક્ત કરી છે.આ મામલે કડક વલણ અપનાવતા, કેન્દ્ર સરકારે કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓને ઓગસ્ટ સુધીમાં અલગ સમર્પિત ઓનલાઇન મોનિટરિંગ સેલ સ્થાપિત કરવાનાસૂચનાઓ આપ્યા છે. જેના દ્રારા રાષ્ટ્રીય રાજમાર્ગોની […]