1. Home
  2. Tag "only 42.95 percent water capacity"

ગુજરાતના 207 જળાશયમાં માત્ર 42.95 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, જળ સંકટ નહી સર્જાય

અમદાવાદઃ ગુજરાતમાં ગત ચોમાસા દરમિયાન સારા વરસાદને કારણે તમામ જળાશયોમાં પાણીની સારી એવી આવક થઈ હતી. ઉનાળો પૂર્ણ થવાની તૈયારીમાં છે, અને ચોમાસાને હજુ દોઢ મહિના જેટલો સમય બાકી છે. ત્યારે ગુજરાતના 207 જળાશયોમાં 42.95 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે જો વરસાદ સમયસર આવશે. તો પાણીની મુશ્કેલી નહીં પડે, પુરંતુ જો ચોમાસાના આગમનમાં વિલંબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code