1. Home
  2. Tag "open"

રાષ્ટ્રપતિ ભવનઃ અમૃત ઉદ્યાન 2 ફેબ્રુ.થી 31 માર્ચ સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનનો અમૃત ઉદ્યાન 2 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી જનતા માટે ખુલ્લો રહેશે. લોકો સોમવાર સિવાય અઠવાડિયામાં છ દિવસ બગીચાની મુલાકાત લઈ શકે છે. અમૃત ઉદ્યાન ખાસ તારીખો પર વિશેષ શ્રેણીઓ માટે ખુલશે. 22મી ફેબ્રુઆરીએ તે વિકલાંગો માટે, 23મી ફેબ્રુઆરીએ સંરક્ષણ, અર્ધલશ્કરી અને પોલીસ દળના કર્મચારીઓ માટે, 1લી માર્ચે મહિલાઓ અને આદિવાસી મહિલા […]

નવરાત્રીમાં ગરબે ઘૂમ્યાં બાદ ભૂખ્યા થયા હોય તો ચિંતા ન કરતા, હોટલ-રેસ્ટોરાં મધરાત બાદ ખૂલી રહેશે

અમદાવાદઃ નવરાત્રિ પર્વને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. રાજ્યભરમાં નવરાત્રિનું પર્વ ભારે આનંદોલ્લાસથી ઊજવાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરીગરબાની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ખેલૈયાઓને ખુશ કર્યા છે નવરાત્રિના નવ દિવસ લોકો […]

દેશમાં છેલ્લા 6 વર્ષમાં 5 લાખ કંપનીઓને લાગ્યા તાળા તો નવી 7 લાખ કંપનીઓનો થયો ઉદય: રિપોર્ટ

નવી દિલ્હી: દેશમાં રોજબરોજ અનેક નવી કંપનીઓ માર્કેટમાં આવતી રહે છે અને અનેક કંપનીઓ માર્કેટમાંથી ગાયબ પણ થઇ જતી હોય છે ત્યારે દેશમાં નવી કંપનીઓની એન્ટ્રી અને બિઝનેસમાંથી એક્ઝિટ કરેલી કંપનીઓ અંગેના એક રિપોર્ટ અનુસાર દેશમાં છેલ્લા છ વર્ષમાં પાંચ લાખથ વધુ કંપનીઓએ બિઝનેસમાંથી એક્ઝિટ કરી છે જ્યારે સામે 7 લાખથી વધુ નવી કંપનીઓની સ્થાપના […]

દિવાળી વેકેશન બાદ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભઃ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના વેકેશન બાદથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. જેથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી હતી. આજથી ધો-1થી 5ના વિદ્યાર્થીઓના પણ ઓફલાઈન વર્ગો પણ શરૂ થયાં હતા. આમ લગભગ દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ ધો-1થી 5ના વિદ્યાર્થીઓ સ્કૂલના પગથિયા ચડ્યાં હતા. જ્યારે અનેક બાળકો પ્રથમવાર આજે સ્કૂલના પગથિયા ચડ્યાં હતા. ગુજરાતમાં સ્કૂલોમાં આજથી […]

ગાઝીયાબાદઃ લીફ્ટમાં ફસાયેલા 10 વર્ષના બાળકે 50 મિનિટ સુધી ડર વિના દરવાજો ખોલવાનો કર્યો પ્રયાસ

દિલ્હીઃ ગાઝિયાબાદના રામનગર એક્સટેન્શનની એક બહુમાળી ઈમારતની લીફ્ટમાં 10 વર્ષનો એક બાળક ફસાઈ ગયો હતો. જો કે, હિંમત હાર્યા વિના અને ડર વિના લિફ્ટ ખોલવાનો પ્રયાસ કરનાર આ બાળક 50 મિનિટ બહાર નીકળ્યો હતો. સોસાયટીના જી-ટાવરમાં દોસ્તને મળવા જતો ઇવાન ભારદ્વાજ 12 માળ ઉપર લીફ્ટમાં ફસાયો હતો. 50 મિનિટ સુધી બાળકે બહાર નીકળવા માટે લીફ્ટ […]

રામ ભક્તોની પ્રતિક્ષાનો આવશે અંતઃ અયોધ્યામાં 2023ના અંત સુધીમાં મંદિરમાં ભક્તો કરી શકશે દર્શન

દિલ્હીઃ અયોધ્યામાં બની રહેલુ રામ મંદિર ડિસેમ્બર 2023ના અંત સુધીમાં ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવશે. જો કે, મંદિરનું સંપૂર્ણ નિર્માણ કાર્ય 2025 પહેલા પુરુ થવાની શકયતાઓ નહીવત છે. જો કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર મંદિર નિર્માણ 2025 પહેલા પૂર્ણ નથી. જો કે, ભક્તો ડિસેમ્બર 2023 સુધીમાં આંશિક […]

ધો. 6થી8ની શાળાઓમાં ઓફલાઈન વર્ગો 15મી ઓગસ્ટ બાદ શરૂ કરવાની શક્યતા

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે ધો. 12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની  મંજુરી આપ્યા બાદ ધો. 9થી 11માં પણ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની મંજુરી આપી હતી. ત્યારબાદ ધો. 6થી 8ના વર્ગો શરૂ કરવાની માગ ઊઠી હતી. ત્યારે હવે ટૂંક સમયમાં ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી […]

રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહથી ધો. 5થી 8ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થવાની શક્યતા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંઘપાત્ર ઘટાડો થયો છે. સરકારે નિયંત્રણો સાવ હળવા કરી દેતા જનજીવન પણ રાબેતા મુજબ બની ગયું છે. ધો. 12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણની મંજુરી આપ્યા બાદ ધો.9થી 11ની શાળાઓને પણ ફલાઈન શિક્ષણની મંજુરી આપતા શાળાઓ વિદ્યાર્થીઓના કાલાહટથી ગુંજવા લાગી છે. હવે શાળા સંચાલકોની માગણી બાદ સરકાર ધો 5થી 8ની શાળાઓમાં […]

ધો. 9થી 11ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓ હરખભેર સ્કુલે પહોચ્યા, મિત્રોને મળીને આનંદ વ્યક્ત કર્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ક્રમશઃ ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી રહી છે. ધોરણ 12 બાદ હવે આજે સોમવારથી ધોરણ 9થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓએ લાંબા સમય બાદ પોતાના સહાધ્યાય મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે […]

ગુજરાતઃ ધો. 12ની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી, સરકારની સુચનાઓનું કરાયું પાલન

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા આજથી ધો.12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો હતો. મહિનાઓ પછી રાજ્યભરની ધો.12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓથી ધમધમતી જોવા મળી હતી. માસ્ક નહીં તો ટાસ્ક નહીં’ના નિયમ અને સરકારે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનના ચૂસ્ત પાલન સાથે રાજ્યભરની ગ્રાન્ટેડ અને બિનગ્રાન્ટેડ શાળાઓમાં આજે પ્રથમ દિવસે 50થી 70 ટકા વિધાર્થીઓની હાજરી રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code