1. Home
  2. Tag "Operation Sindoor"

ઓપરેશન સિંદૂર પછી, ભારતે પાકિસ્તાન માટે કામ કરતા ઘણા જાસૂસોની ધરપકડ કરી

ઓપરેશન સિંદૂર પછી, છેલ્લા એક અઠવાડિયામાં, ભારતમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના ઘણા આરોપીઓની પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા ભારતના ઘણા રાજ્યોમાંથી ધરપકડ કરવામાં આવી છે. આ બધા પાકિસ્તાની હાઈ કમિશનમાં તૈનાત ISI હેન્ડલર્સ, એહસાન-ઉર રહીમ ઉર્ફે દાનિશ અથવા મુઝમ્મિલ હુસૈન ઉર્ફે સામ હાશ્મીના સંપર્કમાં હતા. આ આરોપીઓની ધરપકડ કર્યા પછી, એ વાત સામે આવી છે […]

‘ઓપરેશન સિંદૂર’ એ આતંકવાદનો સામનો કરવા માટે ત્રણ સિદ્ધાંતો નક્કી કર્યા: PM મોદી

જયપુરઃ પ્રધાનમંત્રીએ ગુરુવારે રાજસ્થાનના બિકાનેરમાં એક સભાને સંબોધિત કરતી વખતે ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે અમે 22 એપ્રિલનો બદલો 22 મિનિટમાં લઈ લીધો હતો. પ્રધાનમંત્રી સભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું, “22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં આતંકવાદીઓના 9 સૌથી મોટા ઠેકાણાઓનો નાશ કર્યો હતો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું […]

ઓપરેશન સિંદૂરઃ ભારતે પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ જામ કર્યું હતું

નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને નવા આતંકવાદી અડ્ડાઓને નાશ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર ડ્રોન અને મીસાઈલ વડે હુમલો કર્યો હતો. જેનો ભારતે વળતો જવાબ આપીને કેટલાક એરબેઝને નુકશાન કર્યું હતું. ભારત સરકારે પાકિસ્તાન સ્થિત ચાઈનાએ આપેલા એર ડિફેન્સ સિસ્ટમને 23 મિનિટ સુધી જામ કર્યું હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 […]

ઓપરેશન સિંદૂરને પગલે ડો.એસ.જયશંકરના કાફલામાં બુલેટપ્રુફ વાહન ઉમેરાયું

ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ જયશંકરની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેમના કાફલામાં એક બુલેટપ્રૂફ વાહનનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદેશ મંત્રી જયશંકરે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ પહેલા અને પછી તેઓ સતત વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતો કરી રહ્યા હતા. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાને ભારતમાં ઘણી જગ્યાએ હુમલો કરવાનો પ્રયાસ […]

‘ઓપરેશન સિંદૂર’માં સફળતાને પગલે સંરક્ષણ શેરમાં 12 ટકાનો ઉછાળો

મુંબઈઃ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામા 26 નિર્દોષોના મોત થયા. પહલગામ આતંકી હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. ઓપરેશન સિંદૂર દરમિયાન આખી દુનિયાએ ભારતના સંરક્ષણ સાધનોની તાકાત અને ક્ષમતા જોઈ. ત્યારબાદ હવે રોકાણકારો પણ ભારતીય સંરક્ષણ શેર પર ભારે દાવ લગાવી રહ્યા છે. આ કારણે મંગળવારે (13 મે, 2025) મોટાભાગના સંરક્ષણ શેરોમાં જોરદાર તેજી […]

દેશને ઓપરેશન સિંદુરની સફળતા અપાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે

સોફિયાએ એમએસયુમાં બાયો કેમેસ્ટ્રીનો અભ્યાસ કર્યો છે ભારતીય સેનામાં બહાદુર મહિલા અધિકારી તરીકે સવા આપી રહ્યા છે સોફિયાના પતિ પણ ભારતિય સેનામાં સેવા આપી રહ્યા છે વડોદરાઃ ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ માટે ગૌરવનું જીવતું પ્રતિબિંબ બની છે. ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારીએ “ઓપરેશન સિંદૂર”ની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું […]

પહેલગામ હુમલામાં જીવ ગુમાવનાર શુભમ દ્રિવેદીની પત્નીએ ઓપરેશન સિંદુર માટે ભારતીય સેનાનો આભાર માન્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીની પત્ની ઐશ્ન્યાએ ભારતીય સેનાની કાર્યવાહી પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણીએ કહ્યું કે હું મારા પતિના મૃત્યુનો બદલો લેવા બદલ વડા પ્રધાન મોદીનો આભાર માનવા માંગુ છું. તેમણે કહ્યું કે હું ખૂબ નાની છું. હું વધુ શું કહી શકું? અમારા આખા પરિવારને પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code