1. Home
  2. Tag "Operation Sindoor"

પાડોશી સારો ન હોય તો તેને સંધિના લાભ પણ ન મળી શકેઃ જયશંકર

ચેન્નાઈ 2 જાન્યુઆરી 2026 : ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પાકિસ્તાન પર આકરા પ્રહારો કરતા તેને ‘ખરાબ પાડોશી’ ગણાવ્યું છે. આઈઆઈટી (IIT) મદ્રાસના વિદ્યાર્થીઓને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો કોઈ પાડોશી દેશ જાણીજોઈને અને સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે, તો ભારતને પોતાના નાગરિકોની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે અને ભારત આ અધિકારનો […]

ભારત 90 ટકા સ્વદેશી ગોળા-બારૂદ સાથે દુશ્મનોને જવાબ આપશે

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: મે 2025માં ‘ઓપરેશન સિંદૂર’ ભલે ચાર દિવસમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું હોય, પરંતુ બદલાતા વૈશ્વિક સંજોગો વચ્ચે ભારતીય સેના હવે લાંબા ગાળાના યુદ્ધ માટે પોતાને સજ્જ કરી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે સેનાએ વિદેશી ગોળા-બારૂદ પરની નિર્ભરતા ઘટાડી દીધી છે. હવે ભારતીય સેના 90 ટકા જેટલો સ્વદેશી દારૂગોળો વાપરી રહી છે, […]

વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ

નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે. રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા […]

ઓપરેશન સિંદૂર ઉપરાંત ઓપરેશન “ઈનડોર” પણ એટલું જ જરૂરી છેઃ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) દુષ્યંત સિંહ

ગુજરાતના વાયુસેના સંગઠન દ્વારા ઓપરેશન સિંદૂર પર નવમા ફ્લાઈંગ ઓફિસર પરમ વીર ચક્ર નિર્મલ જીત સિંહ સેખોં વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાન યોજાયું (અલકેશ પટેલ) ગાંધીનગર, 14 ડિસેમ્બર, 2025: Apart from Operation Sindoor, Operation “Indoor” is equally important “ઓપરેશન સિંદૂર આતંકવાદ અને આતંકવાદી સમર્થકો ઉપર નિર્ણાયક પ્રહાર હતો તેમાં કોઈ શંકા નથી. અગાઉ થયેલા આતંકી હુમલા સમયે […]

ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની F-16 વિમાનોને થઈ હતી ક્ષતિ, અમેરિકાએ પેકેજ જાહેર કર્યું

નવી દિલ્હી: અમેરિકાએ પાકિસ્તાનના F-16 લડાકુ વિમાનોની જાળવણી અને સમારકામ માટે 686 મિલિયન ડોલરનું એક મોટું પેકેજ મંજૂર કર્યું છે. ભારતીય સૈન્ય અધિકારીઓ અને મિલિટરી વિશ્લેષકોનું માનવું છે કે આ પેકેજ જારી કરવાનો સ્પષ્ટ અર્થ એ છે કે, ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન F-16 લડાકુ વિમાનોને ઘણું નુકસાન પહોંચ્યું હતું. અમેરિકાએ F-16 લડાકુ વિમાનો માટે 686 મિલિયન […]

ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયાથી 300 નવી મિસાઇલ ખરીદાશે

નવી દિલ્હીઃ ભારતે પોતાના વ્યૂહાત્મક એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રક્ષણ મંત્રાલય રશિયાની સરકારી કંપની રોસોબોરોનએક્સપોર્ટ પાસેથી લગભગ 300 નવી મિસાઇલ્સની ખરીદી માટે તૈયાર થઈ રહ્યું છે. આ નિર્ણય મે 2025માં થયેલા ઓપરેશન ‘સિંદૂર’ દરમિયાન S-400ના ભારે ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરીદીનો કુલ ખર્ચ […]

ઓપરેશન સિંદૂરમાં સરહદી વિસ્તારોના લોકોએ સંપૂર્ણ ટેકો આપ્યો: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાજસ્થાનના જોધપુરમાં સંરક્ષણ અને રમતગમત એકેડેમીનાઉદ્ઘાટન સમયે કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન, સરહદી વિસ્તારોના લોકોએ સશસ્ત્ર દળોને સંપૂર્ણ ટેકો આપ્યો. રાજનાથ સિંહે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો નાગરિકો, ખાસ કરીને યુવાનો, જાગૃત અને તેમના કર્તવ્યો પ્રત્યે સમર્પિત રહે, તો દેશ કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકે છે અને મજબૂત બની […]

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે “ઑપરેશન સિંદૂર”ની સફળતામાં સૈન્ય-તંત્ર વ્યવસ્થાને મહત્વનું કારણ ગણાવ્યું. વડોદરાની ગતિશક્તિ વિશ્વ-વિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહને વર્ચ્યૂઅલ માધ્યમથી સંબોધતા શ્રી સિંઘે આ વાત કહી. શ્રી સિંઘે ગતિ-શક્તિ વિશ્વ-વિદ્યાલયની ભૂમિકાને મહત્વની ગણાવતા કહ્યું, જે ગતિથી યુવાનો દેશને શક્તિ આપી રહ્યા છે તે પ્રશંસનીય છે. તેમણે ડિજિટલકરણ, કૃત્રિમ બુદ્ધિમત્તા-A.I. સક્ષમ સૈન્ય તંત્ર પૂર્વાનુમાન અને ટકાઉ […]

ચોમાસુ સત્ર એ વિજયનો ઉત્સવ છે, ઓપરેશન સિંદૂરમાં 100% લક્ષ્યો પ્રાપ્ત થયાઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી:  સંસદનું ચોમાસા સત્ર શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી સહિત વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ચોમાસા સત્રમાં ભાગ લેવા સંસદ પહોંચ્યા હતા. સત્ર શરૂ થાય તે પહેલાં, પીએમ નરેન્દ્ર મોદીએ સંસદ સંકુલમાં દેશને સંબોધન કર્યું છે. તેમણએ જણાવ્યું હતું કે, “સંસદનું આ ચોમાસા સત્ર વિજય ઉજવણી જેવું છે. આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ભારતનો ધ્વજ ફરકાવવો […]

ઓપરેશન સિંદૂર ભારતીયોના મનમાં કોતરાયેલું છેઃ દેવેન્દ્ર ફડણવીસ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પુલ પહેલા કર્નાક બ્રિજ તરીકે ઓળખાતો હતો. ‘સિંદૂર બ્રિજ’ના ઉદ્ઘાટન બાદ CM દેવેન્દ્ર ફડણવીસે મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે, “આજે મુંબઈમાં ‘સિંદૂર બ્રિજ’નું ઉદ્ઘાટન થઈ રહ્યું છે તે ખૂબ જ ખુશીની વાત છે. આપણે બધા જાણીએ છીએ કે જૂનો કર્નાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code