1. Home
  2. Tag "Operation Sindoor"

આતંકી હુમલા અને ગુપ્તચર નિષ્ફળતાના આક્ષેપ અંગે રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે શું કહ્યું?

[અલકેશ પટેલ] સુરત, 4 મે, 2026 – આતંકી હુમલા થાય ત્યારે ગુપ્તચર નિષ્ફળતાના આક્ષેપ થવા લાગે છે, પરંતુ આ અંગે રૉના ભૂતપૂર્વ વડા વિક્રમ સૂદે જણાવ્યું છે કે, નિષ્ફળતાનો નૅરેટિવ ઝડપથી ફેલાવવામાં આવે છે, પરંતુ તેની સામે સફળતાની ટકાવારી વિશે મોટાભાગના લોકોને જાણકારી હોતી નથી. શ્રી સૂદ 3 મેને રવિવારે સુરતમાં યોજાયેલા તેમના પુસ્તક વિમોચનના […]

ઓપરેશન સિંદૂર આતંકવાદનો અંત લાવવાના મોદી સરકારના સંકલ્પનું પ્રતીક છે: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

નવી દિલ્હી, 03 મે 2026: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂરને આતંકવાદને નાબૂદ કરવાના મોદી સરકારના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું છે. ઓપરેશન સિંદૂરની પ્રથમ વરસી નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત શૌર્ય કાર્યક્રમને સંબોધતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે આ ઓપરેશન દરમિયાન સશસ્ત્ર દળોની અપ્રતિમ બહાદુરીએ તેને ભારતના લશ્કરી ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ બનાવ્યું છે. ગયા વર્ષે 22 એપ્રિલે […]

ઓપરેશન સિંદૂર: માત્ર 22 મિનિટમાં આતંકીઓનું કમાન્ડ નેટવર્ક તબાહ કરાયું હતું

નવી દિલ્હી, 30 એપ્રિલ 2026: ભારતીય સેનાએ સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ વધુ એક મોટી સફળતા હાંસલ કરી છે. દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર એક પોસ્ટ શેર કરીને સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ ની ભવ્ય સફળતાની જાહેરાત કરી છે. સેનાના દાવા મુજબ, આ ઓપરેશને માત્ર 22 મિનિટની અંદર આતંકવાદીઓના કમાન્ડ સ્ટ્રક્ચરને મૂળમાંથી હચમચાવી દીધું છે. ભારતીય સેનાએ […]

આતંકવાદના અડ્ડા હવે સુરક્ષિત નથી, SCO બેઠકમાં રાજનાથ સિંહની ગર્જના

નવી દિલ્હી, 28 એપ્રિલ 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠકમાં વૈશ્વિક સુરક્ષા અને આતંકવાદ મુદ્દે ભારતનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. તેમણે ચેતવણી આપી હતી કે આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો સામે હવે કડક કાર્યવાહીનો સમય આવી ગયો છે. રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે, “આતંકવાદનો કોઈ ધર્મ કે રાષ્ટ્રીયતા હોતી નથી […]

ભારત વિરુદ્ધના દરેક પાપનો હિસાબ થશે: ભારતીય સેના

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: આજે ભારત પહલગામના એ કાળા દિવસને યાદ કરી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન પ્રેરિત આતંકીઓએ ૨૬ નિર્દોષ પ્રવાસીઓની ઘાતકી હત્યા કરી હતી. આ હુમલાની પ્રથમ વરસી પર ભારતીય સેનાએ સોશિયલ મીડિયા દ્વારા દુશ્મનોને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે ભારત વિરુદ્ધના કોઈપણ કૃત્યનો વળતો જવાબ નિશ્ચિત છે. ભારતીય સેનાએ હુમલા […]

ઓપરેશન સિંદૂરનો ફફડાટ: પાકિસ્તાને સરહદ પર ડ્રોન જાસૂસી તેજ કરી, પંજાબમાં હાઈ-એલર્ટ

અમૃતસર, 21 એપ્રિલ 2026: ભારત દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ પાકિસ્તાન અંદરથી હચમચી ગયું છે. સરહદ પારથી હવે માત્ર નશીલા પદાર્થોની તસ્કરી જ નહીં, પરંતુ ભારતીય સરહદી વિસ્તારોમાં જાસૂસી કરવા માટે ડ્રોન ગતિવિધિઓમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. પંજાબના સરહદી વિસ્તારોમાં પાકિસ્તાની ડ્રોન હવે પહેલા કરતા વધુ ઊંડાણ સુધી પહોંચી રહ્યા છે, જેણે ભારતીય […]

ભારત ભૂલ્યું નથી, પહેલગામ હુમલાની પ્રથમ વરસી પૂર્વે સેનાનો પાકિસ્તાનને સંદેશ

નવી દિલ્હી, 21 એપ્રિલ 2026: 22 એપ્રિલ 2025… આ માત્ર એક તારીખ નથી, પરંતુ એક એવી ચીસ છે જેણે સમગ્ર હિન્દુસ્તાનના હૃદયને ચીરી નાખ્યું હતું. પહેલગામની જે વાદીઓમાં પ્રકૃતિનો આસ્વાદ માણવા પ્રવાસીઓ ઉમટ્યા હતા, ત્યાં આતંકવાદીઓએ નિર્દોષોના લોહીની નદીઓ વહાવી હતી. આવતીકાલે એટલે કે બુધવારે આ ભયાનક આતંકી હુમલાની પહેલી વરસી છે. જે પૂર્વ ભારતીય […]

ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને ઓપરેશન સિંદૂરની યાદો તાજી કરાવી

શ્રીનગર, 8 એપ્રિલ 2026: જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના વિવાદાસ્પદ નિવેદન પર આકરા પ્રહાર કર્યા છે. ઓમર અબ્દુલ્લાએ પાકિસ્તાનને પરામર્શ આપતા કહ્યું કે, પાકિસ્તાને કોલકાતા સુધી પહોંચવાની વાતો છોડી દેવી જોઈએ, કારણ કે ગયા વર્ષે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન તેઓ દિલ્હી સુધી પણ પહોંચી શક્યા નહોતા. ગત 4 એપ્રિલના રોજ પાકિસ્તાની રક્ષા […]

કોંગ્રેસ દુશ્મનોના એજન્ડાને હવા આપે છે, ઘૂસણખોરોની પક્ષધર બનીઃ પીએમ મોદી

બારપેટા, 6 એપ્રિલ 2026: ચૂંટણી રાજ્ય અસમના બારપેટામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ મોદીને નીચા બતાવવા માટે સેનાના શૌર્યનું અપમાન કરી રહી છે અને હંમેશા દુશ્મન દેશોના એજન્ડાને પ્રોત્સાહન આપે છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, “સર્જિકલ સ્ટ્રાઈક હોય […]

દક્ષિણ બોપલમાં 54 સોસાયટીઓના સંકલિત પ્રયાસોથી વિરાટ હિન્દુ સંમેલન યોજાયું

અમદાવાદ, 16 માર્ચ, 2026 – દક્ષિણ બોપલ વિસ્તારમાં આવેલી 54 સોસાયટીઓના સંકલિત પ્રયત્નોથી ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં વિસ્તારના 3100થી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત સવારે ભવ્ય બાઈક રેલી સાથે થઈ, જે સમગ્ર વિસ્તારમાં ફરીને રાષ્ટ્રભાવના અને એકતાનો સંદેશ પ્રસૃત કરતી જોવા મળી. ત્યારબાદ 51 કુંડી રાષ્ટ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code