1. Home
  2. Tag "Operation"

ગુજરાત સરકારે ખરીદેલા વિમાનના મેઈન્ટેનન્સ અને ઓપરેશન પાછળ 19.53 કરોડ ખર્ચાયા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે  વર્ષ 20019માં મુખ્યમંત્રી અને વીવીઆઈપીઓ માટે રૂપિયા 197.90 કરોડના માતબર ખર્ચે અદ્યત્તન વિમાન ખરીદવામાં આવ્યું હતું.  આ વિમાનની જાળવણી અને મરામતના ખર્ચપેટે સરકારે બે વર્ષમાં 19.53 કરોડનો ખર્ચ કર્યો છે. ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીના શાસનમાં રાજ્ય સરકારે નવું વિમાન ખરીદ્યું હતું. સરકારે આ વિમાન મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ વીઆઈપી લોકો […]

બુલેટ ટ્રેનની કામગીરી રોકેટ ગતિએઃ સાબરમતી નદી પર બ્રીજ બનાવવાની કામગીરીનો પ્રારંભ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણતા બુલેટ ટ્રેનના કામમાં હવે બુલેટની ગતિ આવતી જાય છે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીનના સંપાદનનું કામ પૂર્ણ થઈ ગયુ છે. હવે રેલવે સ્ટેશન, બ્રીજ વગેરેના કામનો પ્રારંભ કરાયો છે. અમદાવાદના  સુભાષબ્રિજ  પાસે અન્ય એક બ્રિજ બનાવવામાં આવશે. અમદાવાદ- મુંબઈ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ […]

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અમદાવાદમાં મેટ્રો ફેઝ-1ની કામગીરી પૂર્ણ કરાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે અમદાવાદ શહેરમાં ચાલી રહેલો મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ ડિસેમ્બર-2022 પહેલા પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ફેઈઝ-1ની કામગીરી પણ 2024ની લોકસભાની ચૂંટણી પહેલા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો […]

બિહારઃ આંખની હોસ્પિટલની ગંભીર બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ 26 લોકોએ રોશની ગુમાવી

દિલ્હીઃ બિહારના મુઝફ્ફરપુર આંખની હોસ્પિટલમાં 26 લોકોની દ્રષ્ટિ ગુમાવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાથી આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. 22 નવેમ્બરના રોજ, ટ્રસ્ટ દ્વારા સંચાલિત આંખની હોસ્પિટલમાં પીડિતોનું મફત મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. બીજે દિવસે પાટો ખોલ્યા પછી તેમને કંઈ દેખાયું નહીં જ્યારે ફરિયાદ સિવિલ સર્જન સુધી પહોંચી ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો […]

નર્મદા યોજનાઃ વિવિધ કેનાલોના નેટવર્કમાં 9૦ ટકા કામગીરી પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પ્રોજેક્ટ અનેક અડચણો પાર કરીને વર્ષ ૨૦૧૭માં રાષ્ટ્રાર્પણ કરાયો છે. જેમાં વિવિધ કેનાલોના નેટવર્કમાં 9૦ ટકા કામગીરી પૂર્ણ કરાઈ છે. જેના દ્વારા રાજ્યના 9104 ગામો અને 169 શહેરોને પીવાના પાણી અને ઘર વપરાશના પાણીનો લાભ પુરો પાડવામાં આવી રહ્યો છે. ખેડૂતોને પણ સિંચાઈ સુવિધા પુરી પાડીને 16.90 લાખ હેકટર […]

સુરેન્દ્રનગરમાં કોવિડ-19ની કામગીરીમાં નહીં જોડાનાર તબીબ સામે કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બીજી તરફ સરકાર દ્વારા કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. દરમિયાન મેડિકલ સ્ટાફની અછત ઉભી થઈ છે. ત્યારે કોવિડની સરકારી કામગીરીમાં નહીં જોડાનાર સુરેન્દ્રનગરમાં એમડી શંકર દત્તા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા સરકારી હોસ્પિટલોમાં […]

ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓએ 50 ટકા રોટેશન મુજબ હાજર રહી કામગીરી શરૂ કરી

અમદાવાદઃ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ સહિત અડધો ડઝન કર્મચારીઓ કોરોના પોઝિટિવ બન્યા હતા. જેથી યુનિવર્સિટીમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે 5 દિવસ સુધી યુનિવર્સિટીની કામગીરી ઓફલાઈન બંધ કરવામાં આવી હતી અને વર્ક ફ્રોમ હોમનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજથી યુનિવર્સિટીમાં 50 ટકાની કેપેસિટી સાથે કામગીરી શરૂ કરવામાં આવી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code