1. Home
  2. Tag "operational"

ભારત વૈશ્વિક ડિજિટલ ટેક્નોલોજી ક્ષેત્રે ટોચનું સ્થાન હાંસલ કરશે, NFSUમાં 5G લેબોરેટરી કાર્યરત બની

ગાંધીનગરઃ  વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ સ્કૂલ ઓફ સાયબર સિક્યોરિટી એન્ડ ડિજિટલ ફોરેન્સિક્સ, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરને “100 5G લેબ્સ ” અંતર્ગત ફાળવાયેલી 5G લેબોરેટરીનું વર્ચ્યૂઅલ ઉદ્ઘાટન તા.27મીને ગુરૂવારના રોજ ભારત મંડપમ, નવી દિલ્હીમાં ખાતે કર્યું હતું. આ પ્રસંગે પદ્મશ્રી ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ- નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)એ આ નોંધપાત્ર સિદ્ધિ  બદલ NFSUના યુવા […]

અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર અશક્ત પ્રવાસીઓને મળશે રાહત, બે એસ્કેલેટર કાર્યરત કરાયાં

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન ઉપર દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે, તેમજ રેલવે સ્ટેશનથી હજારો પ્રવાસીઓ પ્રવાસ કરે છે. હાલ પ્લેટફોર્મ 1 અને 2 તરફ જવા માટે પ્રવાસીઓ માટે એસ્કેલેટર કાર્યરત છે. પરંતુ હવે 8 અને 9 પર જવા માગતા પ્રવાસીઓને પણ રાહત મળશે. રેલવેના યાત્રીઓ માટે બે એસ્કેલેટર કાર્યરત કરવામાં આવ્યાં છે. જેનું અમદાવાદ પશ્ચિમના […]

અમદાવાદના 6 સિવિક સેન્ટરો હવે શનિ-રવિવારે સવારે 9થી સાંજે 4.30 સુધી ચાલુ રહેશે

અમદાવાદઃ શહેરના નાગરિકોની સેવા માટે સિવિક સેન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે. શહેરીજનો મ્યુનિને લગતી કોઈપણ સેવા સિવિક સેન્ટર પર જઈને મેળવી શકે છે. હાલ પ્રોપર્ટી ટેક્સ એડવાન્સ ભરવામાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તેનો શહેરીજનોમાં સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરીજનોને શનિવાર અને રવિવારના રજાના દિવસોમાં પણ લાભ મળી રહે તે માટે શહેરના […]

અમદાવાદ સહિત સમગ્ર દેશમાં 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલમાં આયુર્વેદ કેન્દ્રો કાર્યાન્વિત કરાશે

નવી દિલ્હીઃ ચિકિત્સા માટે ભારતીય પરંપરાગત આયુર્વેદ પ્રણાલીના લાભો વ્યાપક સંખ્યામાં લોકો સુધી પહોંચાડવાના દૃષ્ટિકોણ સાથે, સંરક્ષણ મંત્રાલયે 01 મે 2022ના રોજથી સમગ્ર દેશમાં આગ્રા, અલ્હાબાદ, બરેલી, દહેરાદૂન, મહુ, પંટમઢી, શાહજહાપુર, જબલપુર, બાદામીબાગ, બેરકપુર અને અમદાવાદ સહિત 37 કેન્ટોન્મેન્ટ હોસ્પિટલોમાં આયુર્વેદ કેન્દ્રો કાર્યાન્વિત કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર અને આયુષ […]

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા,રાજુલા અને જાફરાબાદ સિવાય વીજ પુરવઠો પૂર્વવત થયો

અમરેલીઃ વિનાશક તાઉતે વાવાઝોડાને લીધે સમગ્ર અમરેલી જિલ્લાના વીજપુરવઠાને માઠી અસર થઈ હતી. પરંતુ વીજ વિભાગે વીજગતિએ કામગીરી માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત કર્યો છે. જિલ્લાના અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી વિસ્તારો તેમજ ગ્રામીણ વિસ્તારોમાં ફરી વીજપુરવઠો ચાલુ કરી દેવામાં આવ્યો છે. આ તાલુકાના ફક્ત ૨૦ જેટલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code