અંગદાનથી મળ્યું નવુ જીવન, અમદાવાદમાં 40 દિવસમાં 4 લોકોએ કર્યા અંગદાન
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં અંગ દાનને લઈને લોકોમાં જાગૃત્તા વધી છે. જેથી અનેક લોકો મૃત્યુ બાદ અંગદાન કરવા આગળ આવી રહ્યાં છે. દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં SOTTO અંતર્ગત 40 દિવસમાં 4 અંગદાન થયા છે. જેના થકી 10થી 15 જેટલા વ્યક્તિઓને નવુ જીવન મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર 26મી જાન્યુઆરીના અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત SOTTOની […]