1. Home
  2. Tag "Organization"

બિહારમાં અમિત શાહની સંગઠનને મજબૂત કરવા કાર્યકરો સાથે બેઠક

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહાર પ્રવાસના ત્રીજા દિવસે રાજ્યમાં ચૂંટણીની તૈયારીઓને અંતિમ ઓપ આપવા અને સત્તામાં NDAની વાપસી સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ બેઠકો યોજશે. ખાસ કરીને, સંગઠનને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે અમિત શાહ આજે ભાજપના કાર્યકર્તાઓ સાથે સીધી ચર્ચા કરશે. આ બેઠકમાં પક્ષ દ્વારા ઘડવામાં આવેલી ચૂંટણીલક્ષી રણનીતિ મુજબ જમીની સ્તર પર […]

ભારત મોટી આંતરરાષ્ટ્રીય રમતગમત ઇવેન્ટ્સનું આયોજન કરવા માટે એક વિશ્વસનીય સ્થળ તરીકે ઉભરી આવ્યું: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ રાજધાનીમાં પ્રથમ વખત યોજાનારી વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025 માટે ફક્ત બે દિવસ બાકી છે, કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ મંગળવારે જવાહર લાલ નેહરુ (JLN) સ્ટેડિયમની મુલાકાત લીધી અને માર્કી ઇવેન્ટની અંતિમ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આટલા મોટા પાયે વૈશ્વિક સ્પર્ધાઓનું આયોજન કરવાની ભારતની ક્ષમતામાં એક નવો અધ્યાય છે, […]

પાટણઃ પશુ શેલ્ટર હોમના નિર્માણ માટે અનોખા ‘હેરિટેજ ગરબા’નું આયોજન

પાટણ શહેરમાં નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ઠેર ઠેર ગરબા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શહેરના જીવદયા પ્રેમી યુવાનો દ્વારા એક પ્રેરણાદાયક પહેલ કરવામાં આવી છે. પાટણ-ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે આ વર્ષે ગરબાની આવકમાંથી અબોલ પશુઓ માટે શેલ્ટર હોમ બનાવવાના ઉમદા હેતુથી ‘હેરિટેજ ગરબા-2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી […]

રમતગમત મંત્રાલયનું નવી નીતિ હેઠળ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની ચૂંટણી કરાવવાનું આયોજન

નવી રમત નીતિ હેઠળ સપ્ટેમ્બરમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ચૂંટણીઓ કરાવવાનું આયોજન થઈ રહ્યું છે. રમતગમત મંત્રાલયે એમ પણ કહ્યું કે જો કાયદાના નિયમોનું નોટિફિકેશન ત્યાં સુધીમાં જારી કરવામાં ન આવે, તો સુપ્રીમ કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવેલી લોઢા સમિતિની ભલામણો અનુસાર પણ ચૂંટણીઓ યોજાઈ શકે છે. મંત્રાલય આગામી છ મહિનામાં આ નીતિને સંપૂર્ણપણે […]

જામનગરઃ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન, રૂ. 10 કરોડ નો વીમો ઉતારાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના લોકમેળાઓની પરંપરાને જાળવી રાખતા, જામનગર મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે પણ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10મી ઓગસ્ટથી 24મી ઓગસ્ટ સુધી બે સપ્તાહ ચાલનારા આ મેળામાં લોકોની સુરક્ષાને પ્રાધાન્ય આપવા માટે, મનપા દ્વારા ₹10 કરોડનો વીમો ઉતારવામાં આવ્યો છે. આ રકમ ગયા વર્ષના ₹5 કરોડના વીમા કરતાં બમણી છે. […]

બિહારઃ રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ-2025નું આયોજન, 12 દેશોની ટીમો ભાગ લેશે

નવી દિલ્હીઃ બિહાર રમતગમત ક્ષેત્રે એક ઐતિહાસિક તબક્કા પર ઉભું છે. 9 અને 10 ઓગસ્ટના રોજ રાજગીરમાં પ્રથમ વખત અંડર-20 એશિયન રગ્બી સેવન્સ ચેમ્પિયનશિપ-2025નું આયોજન થવા જઈ રહ્યું છે. આ અંગે રગ્બી ઈન્ડિયાના પ્રમુખ રાહુલ બોઝે રવિવારે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે આ કાર્યક્રમ રગ્બીને નવી ઓળખ આપશે અને બિહાર રમતગમતના નકશા પર એક […]

સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ પર પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન

ગાંધીનગરઃ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (CEE) એ તેના મુખ્ય કાર્યક્રમ AmdaVadmA હેઠળ CEE કેમ્પસ, અમદાવાદ ખાતે “મેકિંગ ધ સિટી વાઇલ્ડ અગેઇન – અ કોલ ટુ ગ્રીન એક્શન” શીર્ષક સાથે એક સમૃદ્ધ અને વિચાર-પ્રેરક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (IIID), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ (IIA) અમદાવાદ ચેપ્ટર અને અગ્રણી […]

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સ્વચ્છતા પખવાડા 2025નું આયોજન

નવી દિલ્હીઃ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના બાયોટેકનોલોજી વિભાગ (DBT) એ 1 મે થી 15 મે 2025 દરમિયાન નવી દિલ્હી સ્થિત તેના મુખ્યાલય અને તેની તમામ સ્વાયત્ત સંસ્થાઓ (AIs) અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs) ખાતે ભારત સરકારના મુખ્ય સ્વચ્છ ભારત મિશનના ભાગ રૂપે સ્વચ્છતા પખવાડા 2025ની ઉજવણી કરી હતી. ભારત સરકારના કેબિનેટ સચિવાલય દ્વારા બહાર પાડવામાં […]

વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં રક્તસ્રાવની વિકૃતિઓ પર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ (ડીઇપીડબલ્યુડી)એ વિશ્વ હીમોફીલિયા દિવસ પર દેશભરમાં તેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ કમ્પોઝિટ રિજનલ સેન્ટર્સ (સીઆરસી) મારફતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. રક્તસ્રાવના વિકાર અંગે જાગૃતિ લાવવા માટે વૈશ્વિક આરોગ્યસંભાળ પહેલ તરીકે આ દિવસ વાર્ષિક 17 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. તેનો ઉદ્દેશ […]

MMCJ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે ‘પપેટ વર્કશોપ’માં ફાઈનલ પ્રફોમંસનું આયોજન કરાયું

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી અમદાવાદના પત્રકારત્વ વિભાગના (MMCJ)સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ માટે તારીખ 04 એપ્રિલ 2025ના રોજ  ‘પપેટ વર્કશોપ’માં ફાઈનલ પ્રફોમંસનું આયોજન થયું હતું. “10th બોલે તો..” શિર્ષક હેઠળ યોજવામાં આવેલા પપેટરી વર્કશોપમાં ચિરાગભાઈ પરીખ દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પપેટ શોના ઉદભવ, કારણો અને સામાજીક અસરો વિશે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. સાથે જ આ પપેટરીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code