1. Home
  2. Tag "Organization"

અમદાવાદઃ પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન

અમદાવાદઃ શિક્ષાના ક્ષેત્રમાં કાર્યરત પુનરૂત્થાન વિદ્યાપીઠ દ્વારા 1051 ગ્રંથોના લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પનું નામ જ્ઞાનસાગર મહાપ્રકલ્પ છે. ગ્રંથોનું લોકાર્પણ આરએસએસના વડા મોહન ભાગવતજીના હસ્તે કરવામાં આવશે. આવતીકાલે બપોરના સમયે ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ગ્રંથોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રસંગ્રે અધ્યક્ષ તરીકે જુનાપીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી અવધેશાનંદગિરિ મહારાજ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અતિથિ […]

ક્વાડ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચીનને સ્પષ્ટ સંદેશઃ પોઝિટિવ તાકાત છે આ સંગઠન

ટોક્યોઃ જાપાનની રાજધાની ટોક્યોમાં આયોજિત ક્વાડ દેશોની શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને કડક સંદેશ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ક્વાડ સારી તાકાત માટે બનાવવામાં આવેલુ સંગઠન છે અને તે હિંદ પ્રશાંત ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ લોકતાંત્રિક દેશોને નવી ઉર્જા આપશે. તેમણે કહ્યું કે ખૂબ […]

તીર્થધામો ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાની જાગૃત સંસ્થાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 લોકકલ્યાણ માર્ગ ખાતે શિવગિરી તીર્થયાત્રાની 90મી વર્ષગાંઠ અને બ્રહ્મ વિદ્યાલયની સુવર્ણ જંયતિ નિમિત્તે આખુ વર્ષ ચાલનારી સંયુક્ત ઉજવણીના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે આખુ વર્ષ ચાલનારી આ સંયુક્ત ઉજવણીના સંદર્ભે તૈયાર કરવામાં આવેલો લોગો પણ લોન્ચ કર્યો હતો. શિવગિરી તીર્થયાત્રા અને બ્રહ્મ વિદ્યાલય બંનેની શરૂઆત મહાન સામાજિક સુધારક […]

કોંગ્રસના તાલુકા, જિલ્લા સંગઠનને સક્રિય બનાવાશે, 14મીથી સભ્ય નોંધણી, પેઈજ પ્રમુખો નિયુક્તિ કરાશે

અમદાવાદઃ ગુજરાત  વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે કોંગ્રેસે પણ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ફેબ્રુઆરી મહિનાના અંત પહેલા જિલ્લા અને તાલુકા પ્રમુખો બદલવામાં આવશે. કોંગ્રેસે એક નીતિ નક્કી કરી છે કે, સંગઠનમાં જેમને સ્થાન અપાશે તે ચૂંટણીમાં ઉમેદવારી કરી શકશે નહીં. એટલે વિધાનસભા ચૂંટણી લડવા માગતા નેતાઓને […]

અસમની ઘટના અંગે ટિપ્પણી કરનારા મુસ્લિમ દેશોના સંગઠન સામે ભારતની નારાજગી

દિલ્હીઃ ભારતે અસમમાં બેદખલી અભિયાન સંબંધિત એક ઘટના અંગે ભ્રામક નિવેદન મુદ્દે મુસ્લિમ દેશોના સંગઠન ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી)નો સામે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે કહ્યું કે, આ સમૂહ પાસે દેશના આંતરિક મામલો ઉપર ટીપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યું કે, ભારત આવા તમામ અનુચિત નિવેદનને નકારે છે, તેમજ આશા […]

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠનને વધારે મજબુત બનાવશે

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને ભાજપ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ ઉત્તરપ્રદેશમાં સત્તા જાળવી સગંઠનને વધારે મજબુત બનાવવા ઉપર ધ્યાન આવી રહ્યું છે. તેમજ યોગી સરકારના કેબિનેટના વિસ્તરણની પણ શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. કેબિનેટમાં તમામ સમાજના નેતાઓને યોગ્ય સ્થાન આપવામાં આવશે. જેથી […]

ગુજરાત ભાજપમાં ઉપપ્રમુખ અને પ્રદેશ મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણુંક

અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સંગઠનને વધારે મજબુત કરવા માટે કવાયત શરૂ કરી છે. તાજેતરમાં જ સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી. દરમિયાન આજે સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ, પ્રદેશ મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત ભાજપમાં પ્રદેશ ઉપપ્રમુખ તરીકે ડો. ભરત બોઘરા અને મહેન્દ્ર પટેલની પસંદગી કરવામાં આવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code