1. Home
  2. Tag "organized"

ભારતે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત બ્રિક્સ વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો

નવી દિલ્હીઃ ભારતે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં આયોજિત બ્રિક્સ વિદેશ મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રાલયના આર્થિક સંબંધો વિભાગના સચિવ દમ્મુ રવિએ કર્યું હતું. તેમણે વિદેશ મંત્રી એસ. ને મળ્યા. જયશંકર વતી ભાગ લેતા, તેમણે વૈશ્વિક શાસન સંસ્થાઓમાં, ખાસ કરીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં તાત્કાલિક અને સમાવિષ્ટ […]

IIT ગાંધીનગર ખાતે આયોજિત “હેક ધ ફ્યુચર” હેકાથોનનું આયોજન

ગાંધીનગરઃ રાષ્ટ્રીય આંકડાકીય કચેરી (NSO)એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)ના સહયોગથી IITGN કેમ્પસ ખાતે “હેક ધ ફ્યુચર” નામનું તેનું 36 કલાકનું હેકાથોન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. આ કાર્યક્રમમાં ભારતભરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી 18 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં IIT, NIT, IIIT વગેરેનો સમાવેશ થાય છે. સહભાગીઓએ મંત્રાલય અને સંસ્થાના માર્ગદર્શકો દ્વારા આપવામાં આવેલા […]

કોર્પોરેટ બાબતોના મંત્રાલયે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ માટે બીજા ઉમેદવાર ઓપન હાઉસનું આયોજન કર્યું

નવી દિલ્હીઃ પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ માટે યોગ્ય ઉમેદવારોને જોડવા અને તેમને સમર્થન આપવાના સતત પ્રયાસના ભાગરૂપે, કોર્પોરેટ બાબતોના મંત્રાલયે (MCA) 19 માર્ચ 2025ના રોજ તેના બીજા ઉમેદવાર ઓપન હાઉસનું આયોજન કર્યું હતું. આ પહેલ એપ્લિકેશનના તબક્કા દરમિયાન ઉમેદવારના પ્રશ્નો અને ચિંતાઓને ધ્યાનમાં લેવાની મંત્રાલયની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે. મંત્રાલય દર અઠવાડિયે આ ઓપન હાઉસ કરવાની […]

ગુજરાત યુનિવર્સિટીમાં 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025નું આયોજન

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી ખાતે સેન્ટ્રલ રેવન્યૂ સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ બોર્ડ દ્વારા 35મી ઓલ ઇન્ડિયા CRSCB કલ્ચરલ મીટ 2025, ‘કલાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન નવી દિલ્હીના સંગીત નાટક અકાદમીના પ્રમુખ સંધ્યા પુરેચાએ કર્યું હતું. આ પ્રસંગે સંધ્યા પુરેચા જણાવ્યું કે, આ એક ખૂબ જ મોટો અને અદ્ભૂત સંગમ છે, જ્યાં કલા અને સર્જનાત્મકતા, વ્યવસાય […]

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર દ્વારા સરહદ નજીકના ૨૪ ગામોમાં મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન

શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ, ભાભર દ્વારા સરહદ પરના પ્રથમ ૨૪ ગામોમાં નર્સિંગ વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સાથે મેગા હેલ્થ ચેક-અપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ અભિયાનનો હેતુ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાનો, આરોગ્ય જાગૃતિ વધારવાની અને રોગની વહેલી તકે ઓળખ માટે પ્રેરિત કરવાનો હતો. તજજ્ઞ ડોકટરો અને સંસ્થાના પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ, નર્સિંગ વિદ્યાર્થીઓએ સામાન્ય […]

ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી 2025 ના રોજ BIMSTEC યુવા સમિટનું આયોજન કરાયું

અમદાવાદઃ ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના યુવા બાબતોના વિભાગ દ્વારા ગાંધીનગરમાં 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન BIMSTEC યુવા સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. BIMSTECના 7 દેશોના 70 પ્રતિનિધિઓ આ સમિટમાં ભાગ લીધો છે. ત્યારે આજે સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવેલ દાંડીકૂટિર પાસેથી નો ડ્રગ્સ” માટે સાયક્લોથોનનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BIMSTECના તમામ […]

સિંગાપોર: ભારતીય હાઈ કમિશન દ્વારા સ્થળાંતરિત કામદારો માટે પોંગલ ઉજવણીનું આયોજન કરાયું

નવી દિલ્હીઃ સિંગાપોરમાં ભારતીય હાઈ કમિશને ગઈકાલે 2,000 થી વધુ ભારતીય સ્થળાંતર કામદારો સાથે પોંગલ, એક મુખ્ય પાકનો તહેવારની એક દિવસીય ઉજવણી કરી હતી. હાઇ કમિશને શહેર-રાજ્યના ફાર નોર્ધન ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં ક્રાંજી રિક્રિએશન સેન્ટરમાં એક ભવ્ય ફન મેળાનું આયોજન કર્યું હતું. આ તહેવાર તમિલ મહિનાની શરૂઆત પણ દર્શાવે છે. આ કાર્યક્રમો મુખ્ય રીતે ભારતના તહેવારો સાથે […]

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા-2025નું આયોજન કરાયું

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાસન સ્પર્ધા-2025નું આયોજન કરવામાં આવ્યું છે.1 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી સુધી રજીસ્ટેશન કરાવવાનું રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 9 વર્ષથી 36 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ સાથે 20 જાન્યુઆરી થી 25 જાન્યુઆરી સુધી ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું છે. યોગ બોર્ડ સાથે સંકળાયેલા કોચ,ટ્રેનર આ સ્પર્ધામાં […]

નર નારાયણ શાસ્ત્રી સંસ્થામાં 10મી જાન્યુઆરીના રોજ “સત્ય સમાધન 2025” રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન

અમદાવાદઃ નર નારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેતલપુરના નેજા હેઠળ ફોરેન્સિક સાયન્સનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે 10મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્પર્ધા “સત્ય સમાધન 2025″નું આયોજન કરવામાં આવ્યું છે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ આયોજિત સ્પર્ધા અંગે માહિતી આપતા સંસ્થાના ડાયરેક્ટર સંજય શર્માએ જણાવ્યું હતું કે આ ક્રાઈમ સીન ઈન્વેસ્ટિગેશન અને કોમ્પિટિશન આધારિત સ્પર્ધામાં […]

અમદાવાદમાં બે દિવસીય સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરાયું

અમદાવાદઃ સંસ્કૃત ભાષાના પ્રચાર માટે કાર્યરત એકલવ્ય સંસ્કૃત એકેડેમી, સંસ્કૃત વિદ્યાપ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરાયું  છે.  21 અને 22 ડિસેમ્બરેનું આયોજન દિવ્યજીવન સાંસ્કૃતિક સંઘ શિવાનંદ આશ્રમ-અમદાવાદ અને સંસ્કૃત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સતત ત્રીજા વર્ષે થઈ રહ્યું છે. ફેસ્ટિવેલના પ્રથમ દિવસે સ્વામી નિખિલેશ્વારનંદજી મહારાજ (અધ્યક્ષ રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ), ડો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code