ઉત્તરપ્રદેશમાં યુપી પોલીસ અને પીએસીની ભરતીમાં 20 ટકા અનામતની જોગવાઈ કરાઈ
લખનૌઃ ઉત્તર પ્રદેશ સરકારે અગ્નિવીરો માટે એક મોટો નિર્ણય લીધો છે. યુપી પોલીસ અને પીએસીની ભરતીમાં 20 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. આજે મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ, નાણામંત્રી સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા અગ્નિપથ યોજના શરૂ કરવામાં આવી છે, […]