1. Home
  2. Tag "Pahalgam terror attack"

પહેલગામ હુમલાના કેસમાં ગો-પ્રો કેમેરાનો ભેદ ઉકેલવા એનઆઈએ ચીન પાસે માંગશે મદદ

નવી દિલ્હી, 3 માર્ચ 2026: ગત વર્ષે 22એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાની તપાસ કરી રહેલી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ હવે ચીન તરફ નજર દોડાવી છે. આ હુમલા પૂર્વે આતંકીઓ દ્વારા કરવામાં આવેલી રેકીમાં વપરાયેલા હાઈ-ટેક ‘ગો-પ્રો હીરો 12’ કેમેરાના ખરીદનાર અને તેના અંતિમ વપરાશકર્તાની વિગતો મેળવવા માટે જમ્મુની વિશેષ અદાલતે એનઆઈએને ચીન પાસેથી […]

ચીને પાકિસ્તાનને આપ્યો ઝટકો, BRICS ના મંચ પરથી પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે શુક્રવારે (6 જૂન) બ્રાઝિલિયામાં આયોજિત બ્રિક્સ સંસદીય મંચએ આ હુમલાની સખત નિંદા કરી હતી અને આતંકવાદ સામે સંયુક્ત કાર્યવાહી કરવાનો સંકલ્પ કર્યો હતો. આ પાકિસ્તાન માટે મોટો ઝટકો સાબિત થયો છે, કારણ કે ચીન ઉપરાંત ઘણા મુસ્લિમ દેશો […]

પહેલગામ આતંકવાદી હુમલા પર જસ્ટિસ ગવઈએ કહ્યું, ‘જો દેશ ખતરામાં હોય તો સુપ્રીમ કોર્ટ દૂર રહી શકે નહીં’

ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ (CJI) ભૂષણ રામકૃષ્ણ ગવઈ (બીઆર ગવઈ) એ પહેલગામ આતંકવાદી હુમલા પર કહ્યું કે જ્યારે દેશ જોખમમાં હોય ત્યારે સુપ્રીમ કોર્ટ અલગ રહી શકે નહીં. તેમણે કહ્યું કે આપણે પણ દેશનો એક ભાગ છીએ. તેમણે નિવૃત્તિ પછી કોઈપણ પદ સંભાળવાનો ઇનકાર કર્યો અને બંધારણને સર્વોચ્ચ જાહેર કર્યું, આમ કોણ શ્રેષ્ઠ છે – […]

પહેલગામ આતંકવાદી હુમલા બાદ 7 મેના રોજ દેશભરમાં મોક ડ્રીલ યોજાશે

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલા બાદ, કેન્દ્ર સરકારે દેશની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે દેશના ઘણા રાજ્યોને 7 મેના રોજ એક વ્યાપક નાગરિક સંરક્ષણ મોક ડ્રીલ યોજવાનો નિર્દેશ આપ્યો છે. આ મોક ડ્રીલ દેશભરમાં એક સાથે યોજાશે અને તેનો ઉદ્દેશ્ય નાગરિકોને સંભવિત […]

પહેલગામ આતંકી હુમલા પર કોંગ્રેસે નેતાઓને સંયમિત નિવેદનો આપવા તાકીદ કરી

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા પર ચાલી રહેલીૂ નિવેદનબાજી વચ્ચે કોંગ્રેસે તેના નેતાઓને એક પરિપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે પાર્ટીના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોને પાર્ટી લાઈનથી ભટકે તેવું કોઈ નિવેદન ન આપવા જણાવ્યું છે. આતંકવાદી હુમલા પર ઊંડી સંવેદના વ્યક્ત કરતી વખતે, કોંગ્રેસે તેના નેતાઓને 24 એપ્રિલના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યકારી સમિતિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code