1. Home
  2. Tag "pakistan army"

પાકિસ્તાની સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુક્યાં, ખ્વાજા આસિફની કબુલાત

ઈસ્લામાબાદ, 4 ફેબ્રુઆરી 2026: આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બીએલએ પોતાની માંગણીઓને લઈને લઈને સરકાર સામે હથિયાર ઉઠાવ્યાં છે. બીજી તરફ બીએલએના લડવૈયાઓ અને પાકિસ્તાન આર્મી સામે હિંસક અથડામણ પણ ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારી કબુલાત કરતા ખળભળાટ મચી ગયો છે. આસિફે સ્વિકાર્યું છે કે, બલૂચ […]

બલૂચિસ્તાન: લોહિયાળ જંગમાં 145નાં મોત, પાકિસ્તાની સેનાનું ઓપરેશન

નવી દિલ્હી, 2 ફેબ્રુઆરી 2026: પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાં છેલ્લા બે દિવસથી ચાલી રહેલી ભયાનક હિંસામાં 145 લોકોના મોત થયા છે. સુરક્ષા દળોએ લગભગ 40 કલાક સુધી ચાલેલા મેગા મિલિટરી ઓપરેશનમાં આ આંકડો નોંધ્યો છે. પ્રાંતના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીના જણાવ્યા અનુસાર, બલૂચિસ્તાનમાં આતંકી સંગઠનો દ્વારા કરવામાં આવેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા અને ગોળીબારના જવાબમાં સેનાએ આ […]

ભારતીય સેનાના ડીજીની પાકિસ્તાની સેનાને ચેતવણી – ‘સમગ્ર પાકિસ્તાન રેન્જમાં છે’

ભારતીય સેનાના એર ડિફેન્સ ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ ઓપરેશન સિંદૂર પછી ભારતની લશ્કરી ક્ષમતાઓ પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ભારત પાસે પાકિસ્તાનમાં ઘૂસીને ચોક્કસાઈથી હુમલો કરવાની શક્તિ છે, પછી ભલે તે રાવલપિંડી, ખૈબર પખ્તુનખ્વા હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય. લેફ્ટનન્ટ જનરલ સુમેર ઇવાન ડી’કુન્હાએ કહ્યું […]

પાકિસ્તાની સેનાએ ભારતને આપી ધમકી, કહ્યું- ‘યુદ્ધ ક્યાંથી શરૂ થશે એ તમે નક્કી કરો, ખતમ ક્યાં કરવું એ અમે તમને કહીશું’

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ઘણો તણાવ જોવા મળ્યો છે. ભારતે પાકિસ્તાન સામે ઘણા કડક પગલાં લીધાં છે. આ દરમિયાન, પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ ભારતને ચેતવણી આપી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરી ભારતને ચેતવણી આપી છે કે જો ભારત કોઈ હુમલો કરશે […]

પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં LoC પર કેટલીક જગ્યાએ કર્યો ગોળીબાર

નવી દિલ્હીઃ પાકિસ્તાની સેનાએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LoC) પર કેટલીક જગ્યાએ ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, “પાકિસ્તાની સેનાએ નિયંત્રણ રેખા પર કેટલાક સ્થળોએ નાના હથિયારોનો ઉપયોગ કરીને ગોળીબાર કર્યો હતો. ભારતીય સેનાએ અસરકારક રીતે જવાબ આપ્યો હતો. કોઈ જાનહાનિ થઈ નથી. વધુ માહિતી એકત્રિત […]

પાકિસ્તાની સેનાએ લશ્કર-એ-ઈસ્લામના 9 લોકોને માર્યા, અથડામણમાં 8 સુરક્ષાકર્મીઓના પણ મોત

કરાચીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ પાકિસ્તાની સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા એક વર્ષથી ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશનમાં પાકિસ્તાનના સુરક્ષા જવાનોએ ઘણી વખત મોટી સફળતાઓ હાંસલ કરી છે. આ જ ક્રમમાં તાજેતરમાં ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ આ ઓપરેશનમાં પાકિસ્તાની સુરક્ષા દળોના 8 જવાનોએ જીવ ગુમાવ્યો […]

પાકિસ્તાની સેના અને અફઘાન તાલિબાન વચ્ચેની અથડામણમાં 8ના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સરહદ પર બંને તરફથી ઉગ્ર ગોળીબાર થયો હતો, જેમાં 8 તાલિબાન માર્યા ગયા અને 16 અન્ય ઘાયલ પણ થયા હતા. આ સંઘર્ષને લઈને પાકિસ્તાની મીડિયાએ કહ્યું છે કે અફઘાનિસ્તાનના પિલવાસિન વિસ્તારમાં અફઘાન દળો દ્વારા બિનજરૂરી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના પછી જવાબી કાર્યવાહી કરવી પડી હતી. અહેવાલ મુજબ, આ અથડામણમાં […]

જેલમાં બધ ઇમરાનની બુદ્ધિ ભ્રષ્ટ, ભારત પર મુક્યો આ ગંભીર આરોપ

પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે ભારત પાકિસ્તાનની અંદર હત્યાઓ કરી રહ્યું છે. ઈમરાન ખાને દેશમાં અને અફઘાનિસ્તાન તેમજ ભારતની સરહદો પર ગંભીર સુરક્ષા સ્થિતિ અંગે પણ ચેતવણી આપી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાન દ્વારા આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હોય. આ વર્ષે જાન્યુઆરીમાં પણ પાકિસ્તાન દ્વારા […]

પાકિસ્તાન આર્મીના 45 જવાનોને ઠાર માર્યાનો બલૂચ લિબરેશન આર્મીનો દાવો

નવી દિલ્હીઃ આર્થિક કટોકટીમાંથી પસાર થતા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે, દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર પણ તણાવ ભરી પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન બલુચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચલાવી રહેલા બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના ઉપર હુમલો કરીને 45 જવાનોને ઠાર માર્યા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. એટલું […]

ઈરાને પહેલા ભારત અને અમેરિકાએ પણ પાકિસ્તાન આર્મીની પોલ ખોલી કરી હતી સૈન્ય કાર્યવાહી

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું આકા ગણાતુ પાકિસ્તાન સમગ્ર દુનિયામાં પોતાની આર્મી અને પરમાણુ બોમ્બને લઈને મોટા મોટા દાવાઓ કરે છે પરંતુ ઈરાને પાકિસ્તાનમાં ધુસીને આતંકવાદી ઠેકાણો ઉપર બોમ્બમારો કર્યો છે. પાકિસ્તાનના મોટા મોટા દાવાઓ વચ્ચે આ પ્રથમવાર નહીં કે કોઈ દેશ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી કરી છે. અગાઉ અમેરિકા અને ભારતે પણ પાકિસ્તાનમાં ઘુસીને સૈન્ય કાર્યવાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code