1. Home
  2. Tag "pakistan"

આર્થિક કંગાળ પાકિસ્તાને પોતાના પરમાણુ હથિયારોને અપગ્રેડ કરવા જંગી ખર્ચ કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. લોટ, ચોખા, કઠોળ, તેલ, કપડાંથી માંડીને માનવીની રોજિંદી જરૂરિયાતો સુધીની દરેક ચીજવસ્તુના ભાવ આસમાને છે. આવા સંજોગોમાં પણ પાકિસ્તાન પોતાની ગરીબીમાંથી બહાર આવવાને બદલે મિસાઈલો પર જંગી ખર્ચ કરી રહ્યું છે. આ મુદ્દે અમેરિકી સંસદમાં પણ થઈ રહી છે. ટોચના યુએસ ગુપ્તચર અધિકારી, જેફરી ક્રુસે સંસદને […]

પાકિસ્તાનમાં ભારતીય સરબજીત સિંહની હત્યા કરનારો અમીર સરફરાઝને ગોળીમારીને ઠાર કરાયો

નવી દિલ્હીઃ પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય સરબજીત સિંહની હત્યાના આરોપી અમીર સરફરાઝ તાંબાની લાહોરમાં અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક હાફિઝ સઈદના નજીકના સહયોગી તંબા પર લાહોરના ઈસ્લામપુરા વિસ્તારમાં મોટરસાઈકલ સવાર હુમલાખોરોએ હુમલો કર્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. સરબજીત સિંહ ભારત-પાકિસ્તાન […]

બ્રિટને પાકિસ્તાનને ‘ટ્રાવેલ કરવા માટે ખૂબ જ જોખમી દેશો’ની યાદીમાં મૂક્યું, એડવાઈઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ બ્રિટનની ફોરેન કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)એ પાકિસ્તાનને પ્રવાસ માટે અત્યંત જોખમી દેશોની યાદીમાં સામેલ કર્યું છે. તાજેતરના અહેવાલમાં, FCDOએ બ્રિટિશ નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને તોફાન, રોગચાળો, ભૂખમરો અને યુદ્ધથી પ્રભાવિત વિસ્તારોમાં જવાની મનાઈ ફરમાવી છે. પ્રતિબંધિત યાદીમાં અન્ય 8 દેશો રશિયા, યુક્રેન, ઈઝરાયેલ, ઈરાન, સુદાન, લેબેનોન, બેલારુસ […]

આતંકીઓ કોઈ નિયમ નથી માનતા તો તેમના ખાતમા માટે કોઈ નિયમ ના હોયઃ એસ.જયશંકર

મુંબઈઃ પુણેમાં આયોજિત એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી જયશંકરે યુવાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, 2014થી ભારતની વિદેશ નીતિમાં પરિવર્તન આવ્યું છે અને આતંકવાદ સામે લડવાનો આ રસ્તો છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારતનો પાડોશી દેશ છે, તેના માટે માત્ર અમે જ જવાબદાર છીએ. વિદેશ મંત્રી જયશંકરે પોતાના સંબોધનમાં કહ્યું કે, 1947માં […]

પાકિસ્તાનઃ ખરાબ આર્થિક પરિસ્થિતિને પગલે એક વ્યક્તિએ પત્ની અને 7 સંતાનોની હત્યા કરી

નવી દિલ્હીઃ આર્થિક કંગાલ પાકિસ્તાનમાં મોંઘવારી સતત વધી રહી છે જેના પરિણામે લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. દરમિયાન પંજાબ પ્રાંતમાં એક વ્યક્તિએ પોતાના સાત સંતાનો અને પત્નીની કુહાડીના ઘા ઝીંકીને કારમી હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે. મોંઘવારીને પગલે પરિવારનું ગુજરાન ચલાવવુ મુશ્કેલ બનતા આરોપીએ ઘટનાને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે આરોપી […]

ભીખારીસ્તાન પાકિસ્તાનના કરાચીમાં ઈદના તહેવારમાં ભીક્ષુકોની ભીડ ઉમટી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈદ ઉલ ફિત્રના પર્વની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી આ દરમિયાન કરાચીમાં મોટી સંખ્યામાં ભીખારીઓની ભીટ ઉમટી પડી હતી. પાકિસ્તાની ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર કરાચીની આસપાસના ગામોમાંથી રમઝાનના મહિનામાં મોટી સંખ્યામાં ભીખારીઓ ઉમટી પડ્યા હતા જેના કારણે ગુનાખોરીમાં વધારો આવ્યો છે. કરાચીના એડિશનલ ઈન્સ્પેક્ટર જનરલ ઈમરામ યાકુબ મિન્હાસએ જણાવ્યું હતું કે, […]

આતંકવાદને ખતમ કરવા પાકિસ્તાન મદદ માંગશે તો ભારત મદદ કરવા તૈયાર છેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ પાકિસ્તાનને વર્ષોથી આતંકવાદ ઉપર કાબુ મેળવવાનું કહેનાર ભારતે હવે પાકિસ્તાનને મદદ માટે તૈયારીઓ દર્શાવી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન આતંકવાદને રોકી ના શકતું હોય તો ભારત મદદ કરવા તૈયાર છે. તાજેતરમાં જ રાજનાશ સિંહે કહ્યું હતું કે, જો ભારતમાં કોઈ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને ઘરમાં ઘુસીને […]

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બસ ખાઈમાં પડતાં 17 શ્રદ્ધાળુઓના મોત

માર્ગ અકસ્માતની ઘટનામાં 38 વ્યક્તિઓ થયા ઘાયલો શ્રદ્ધાળુઓ મુસ્લિમ સૂફી દરગાહ શાહ નૂરાની જઈ રહ્યા હતા વાહનના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો નવી દિલ્હીઃ પાકિસ્તાનના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતના સરહદી શહેર નજીક તીર્થયાત્રીઓને લઈ જતી એક બસ ઊંડી ખીણમાં પડી હતી, જેમાં લગભગ 17 લોકોના મોત થયાનું જાણવા મળે છે જ્યારે 38 અન્ય […]

ભારતમાં અશાંતિ ફેલાવનારા આતંકીઓને પાકિસ્તાનમાં ઘુસીને ઠાર મરાશેઃ રાજનાશ સિંહ

નવી દિલ્હીઃ ભારતમાં આતંકવાદી પ્રવતિઓને આંજામ આપવાના પ્રવાસ કર્યા બાદ સીમા પાર કરીને ભાગી જનાર વ્યક્તિને ખતમ કરવા માટે ભારત પાકિસ્તાનમાં ઘુસીને મારશે, તેવો દ્રઢ નિર્ધાર કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહએ જણાવ્યું હતું. પાકિસ્તાનમાં આશરો લેનારો ભારત વિરોધી તત્વોને ભારતની ગુપ્તચર એજન્સી ખાતમો બોલાવતા હોવાનો ચોંકાવનારો દાવો બ્રિટીશ અખબારે દાવો કર્યાં હતો. બ્રિટીશ અખબારના દાવાના […]

પાકિ.માં દુશ્મનોના ખાતમા પાછળ ભારતીય એજન્સીઓની સંડોવણીનો દાવો પાયાવિહોણોઃ ભારત

નવી દિલ્હીઃ પાકિસ્તાનને ભારત તમામ મુદ્દા ઉપર સણસણતો જવાબ આપે છે. સર્જિકલ સ્ટ્રાઈકલ હોય કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપે છે. જ્યારે પડોશી દેશમાં ભારતના દુશ્મનોનો ખાતમો થઈ રહ્યો છે. જેને લઈને બ્રિટિશ અખબારે ચોંકાવનારો દાવો કર્યો છે. પાકિસ્તાનમાં ભારતના દુશ્મનોના ખાતમા પાછળ ભારતનો જ હાથ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code