1. Home
  2. Tag "pakistan"

T20 World Cup 2024: ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને રિઝર્વ ડે રખાયો

મુંબઈઃ T20 વર્લ્ડ કપ 2024 આગામી 2 જૂનથી શરૂ થઈ રહ્યો છે. ભારતીય ટીમ આયર્લેન્ડ સામે તેના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે. 5 જૂને ભારત અને આયર્લેન્ડ વચ્ચે રમાશે. આ પછી ટીમ ઈન્ડિયા 9 જૂને પાકિસ્તાન સામે મેદાનમાં ઉતરશે. જોકે, ભારત-પાકિસ્તાન મેચ પહેલા ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે. જો ભારત-પાકિસ્તાન મેચના દિવસે વરસાદ પડે […]

પાકિસ્તાને સીમા ક્રોસ કરીને અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલો કર્યો, આઠના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે પાકિસ્તાનની મોટી નિંદા કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને અફઘાનિસ્તાનની અંદર બે હવાઈ હુમલા કર્યાં છે. જેમાં આઠ વ્યક્તિના મોત થયાં છે. તાલિબાનને આને દેશની સંપ્રભુતાનું ઉલ્લંઘન જણાવ્યું હતું. આ હુમલામાં અનેક મહિલા અ બાળકોના મૃત્યુ થયાં છે. 2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારના શાસન બાદ બંને દેશ વચ્ચે સતત સીમા વિવાદ વધુ […]

મંદિરો, ગુરુદ્વારાઓ પર થઈ રહ્યા છે હુમલા, યુએનમાં કેનેડા અને પાકિસ્તાનને ભારતે એકસાથે ઘેર્યા

યુએન: સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઈસ્લામોફોબિયા સામે લડવા માટેના પ્રસ્તાવ પર ચર્ચા દરમાયન ભારતે ખરીખરી સંભળાવી છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રુચિરા કંબોચે કહ્યું છે કે એવું નથી કે માત્ર અબ્રાહમિક ધર્મો સાથે જોડાયેલા લોકો અને ધાર્મિક સ્થાનોને ટાર્ગેટ કરાય રહ્યા છે. પરંતુ દુનિયાભરમાં મોટી સંખ્યામાં બૌદ્ધ મઠો, હિંદુઓના મંદિરો અને શીખોના ગુરુદ્વારાઓ પર પણ હુમલા […]

જેટલું જલ્દી ઉકેલી લો, એટલું સારું: સીમા વિવાદ પર જયશંકરની ચીનને સલાહ

નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારત અને ચીન વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે બંને દેશોની હાલની સ્થિતિથી કોઈપણ દેશને લાભ થયો નથી. તેમણે સોમવારે સાંજે એક પેનલ ચર્ચામાં ભારત અને ચીન વચ્ચે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સેનાની હાજરી ઘટાડવા અને હાલના કરારોને જાળવી રાખવા પર ભાર મૂક્યો છે. […]

હવે પાકિસ્તાની હિંદુઓ ખુલ્લી હવામાં શ્વાસ લઈ શકશે, સીએએ લાગુ થયા બાદ પાકિસ્તાનના હિંદુ ક્રિકેટરનું રિએક્શન થયું વાયરલ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદો લાગુ થયો છે. સોમવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએને લઈને નોટિફિકેશન જાહેર કર્યું. 2019માં સંસદમાં પારીત આ કાયદો હવે લાગુ થઈ ગયો છે. તેને લઈને દુનિયાભરમાંથી પ્રતિક્રિયા આવવાનું શરૂ થઈ ચુક્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ પણ સોશયલ મીડિયા પોસ્ટમાં સીએએના લાગુ થવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. […]

NRC માટે અરજી નહીં કરનારને નાગરિકતા મળશે તો રાજીનામું આપનાર પહેલો હોઈશ: આસામના CM

દિસપુર: આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સિટિઝન અમેન્ડમેન્ટ એક્ટને લઈને મંગળવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર વ્યક્તિને નાગરિકતા મળી ગઈ, તો તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, આસામના મુખ્યમંત્રીએ કહ્યુ છે કે જો એનઆરસી માટે અરજી નહીં કરનાર કોઈ વ્યક્તિને નાગરિકતા […]

સરકારના નોટિફિકેશન બાદ દેશભરમાં સીએએ લાગુ, 3 દેશોના બિનમુસ્લિમ શરણાર્થીઓને મળશે નાગરિકતા

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે નાગરિકતા સંશોધન કાયદાનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ મોટું પગલું છે. તેના પ્રમાણે હવે ત્રણ પાડોશી દેશોની લઘુમતીઓને ભારતની નાગરિકા મળી શકશે. તેના માટે તેમને કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન પોર્ટલ પર અરજી […]

કર્ણાટક વિધાનસભા સંકુલમાં પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર મામલે ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

બેંગ્લુરુઃ કર્ણાટક વિધાનસભા સંકુલમાં રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ કોંગ્રેસના ઉમેદવારોના જીતને પગલે પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર કરવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાનો વીડિયોના ફોરેન્સિંક રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયાનું જાણવા મળે છે. આક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. કર્ણાટક વિધાનસભા સંકુલમાં પાકિસ્તાન જીંદાબાદના સુત્રોચ્ચાર થયાં હતા. મીડિયા રિપોર્ટએ સુત્રોના આધારે દાવો […]

કર્ણાટક કોંગ્રેસના નેતાએ પાકિસ્તાન તરફી પ્રેમ વ્યક્ત કર્યો!

બેંગ્લોરઃ દેશમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી સંપન્ન થઈ છે અને વિવિધ રાજ્યકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીઓમાં જોતરાઈ ચુક્યાં છે. કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના 3 ઉમેદવારની જીત થઈ હતી. આ દરમિયાન પાકિસ્તાન જીંદા બાદના સુત્રોચ્ચાર થયાં હતા. હવે કોંગ્રેસના એક નેતાએ પાકિસ્તાનને પડોશી દેશ તરીકેને વર્ણવીને પાકિસ્તાન તરફી પોતાની લાગણીઓ વ્યક્ત […]

CM બન્યા બાદ મરિયમે પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કર્યા, પાકિસ્તાનમાં મજહબના નામે શરૂ થઈ બબાલ!

લાહોર: પાકિસ્તાનના પંજાબ રાજ્યમાં પહેલીવાર મુખ્યમંત્રી બનેલા મરિયમ નવાઝના એક વીડિયોના વાયરલ થયા બાદ બબાલ શરૂ થઈ છે. આ વીડિયો પર પાકિસ્તાનની કટ્ટરપંથી જમાતે તેમને તેમના ધર્મને લઈને સવાલ પણ પુછયો છે. મરિયમ નવાઝનો એક વીડિયો સોશયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેમાં જોવા મળે છે કે મરિયમ નવાઝ પિતા નવાઝ શરીફના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code