1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનના ક્વેટામાં IED વિસ્ફોટમાં 10 સૈનિકોના મોત

બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટ્ટાના માર્ગટ વિસ્તારમાં 10 પાકિસ્તાની સેનાના સૈનિકોને મારી નાખવાનો દાવો કર્યો છે. આ હુમલો રિમોટ-કંટ્રોલ્ડ IEDનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો હતો, જેમાં સેનાનું વાહન સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. BLAએ આ હુમલાની જવાબદારી સ્વીકારતા એક નિવેદન બહાર પાડ્યું છે. “આ હુમલો પાકિસ્તાનની કબજે કરતી સેના સામેના અમારા ચાલુ […]

પાકિસ્તાનમાં પૂર્વ ખેલાડીએ પીએસએલના પ્રેઝન્ટેશનમાં આઈપીએલનો કર્યો ઉલ્લોખ

ભારતમાં IPL પૂરજોશમાં ચાલી રહી છે, જ્યારે પાડોશી દેશ પાકિસ્તાનમાં PSL ચાલી રહ્યું છે. આ વર્ષે પાકિસ્તાન સુપર લીગ ઘણી અનોખી બાબતોને કારણે ચર્ચામાં રહી છે જેમ કે કરાચી કિંગ્સે જેમ્સ વિન્સને હેર ડ્રાયર ભેટમાં આપ્યું હતું, બીજા ખેલાડીને ટ્રીમર ભેટમાં આપવામાં આવ્યું હતું. લાહોર કલંદર્સે તેમના કેપ્ટન શાહીન આફ્રિદીને 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ iPhone […]

હવે ભારત LOC સ્વીકારવા બંધાયેલું નથી, શિમલા કરાર સ્થગિત કરવું પાકિસ્તાનને ભારે પડશે !

પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધ વધારે તંગ બન્યાં છે. ભારતે પાકિસ્તાન સામે આકરુ વલણ અપનાવીને મહત્વના નિર્ણય લીધા છે. તેની સામે પાકિસ્તાને પણ ભારતને લઈને કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. પાકિસ્તાને ભારત સાથેના દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાના પોતાના અધિકારનો ઉપયોગ કર્યો છે. હકીકતમાં, બંને વચ્ચે 1972ના શિમલા કરારને સ્થગિત કરવો […]

પાકિસ્તાને પહેલગામ આતંકવાદી હુમલાને અવગણતા કહ્યું- ‘અમારે કઈ લેવા દેવા નથી, અમને દોષ ન આપો…’,

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા આજે આવી છે. પાકિસ્તાને આ ઘટનાનો ઇનકાર કર્યો છે અને કહ્યું છે કે તેનો તેની સાથે કોઈ સંબંધ નથી. રિપોર્ટ અનુલાર, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા સાથે પાકિસ્તાનનો કોઈ સંબંધ નથી. અમારે આની સાથે કોઈ લેવાદેવા નથી. અમે દરેક સ્વરૂપમાં […]

પાકિસ્તાનનો પર્દાફાશ! અમેરિકાએ પણ સ્વીકાર્યું કે ISIનો ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સીધો સંબંધ

પંજાબમાં થયેલા આતંકવાદી હુમલા માટે યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ને જવાબદાર ઠેરવી છે. આ પહેલી વાર છે જ્યારે ISI ના ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે સીધા જોડાણનો ખુલાસો થયો છે. એફબીઆઈ અને ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) અધિકારીઓએ એક વ્યક્તિની ધરપકડ કરી છે જે ભારતમાં વોન્ટેડ […]

પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઠાર માર્યાં

લાહોરઃ પાકિસ્તાનના ઉત્તરપશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સુરક્ષા દળો અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓના સંયુક્ત ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓ માર્યા ગયા. પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. પાકિસ્તાની સેનાને મળી હતી ગુપ્ત માહિતી પાકિસ્તાની સેનાની મીડિયા વિંગે એક નિવેદનમાં આ ઓપરેશન વિશે માહિતી આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા […]

ભારતની સરખામણીએ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરની કિંમત અનેક ગણી વધારે

ભારતમાં ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો થયો છે. પરંતુ શું તમે જાણો છો કે પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ગેસ સિલિન્ડરના ભાવ શું છે? ભારતના આ બંને પડોશી દેશમાં ગેસના સિલિન્ડરની કિંમત ભારત કરતા ખુબ ઉંચી છે. પાકિસ્તાનમાં ઉપલબ્ધ સિલિન્ડરની કિંમત ભારત કરતા ચાર ગણી વધારે છે. આર્થિક રીતે નાદાર દેશ પાકિસ્તાનમાં, લોકોને રસોઈ ગેસ માટે લડવું […]

પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો, 5.8ની તીવ્રતા નોંધાઈ

લાહોરઃ મ્યાનમારમાં તાજેતરમાં ભૂકંપનો મોટો આંચકો આવ્યો હતો. જેમાં 3500થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જે બાદ મ્યાનમારમાં ભૂકંપના હળવા આંચકા પણ નોંધાયા હતા. દરમિયાન હવે ભારતના પડોશીદેશ પાકિસ્તાનમાં ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો અને ઓફિસ કે ઘરની બહાર દોડી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર પાકિસ્તાનમાં […]

મુંબઈ હુમલા કેસના આરોપી તહવ્વુર રાણા સાથે સંબંધ હોવાનો પાકિસ્તાને કર્યો ઈન્કાર

મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. NIA કોર્ટે તેને 18 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. રાણાને ગઈકાલે એક ખાસ વિમાન દ્વારા અમેરિકાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. રાણાને યુએસ માર્શલ્સ દ્વારા ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. દરમિયાન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પ્રત્યાર્પણની તસવીરો જાહેર કરી છે. જે તસવીરો સામે આવી છે તેમાં આતંકવાદી […]

પાકિસ્તાનમાં આતંકી મસૂદ અઝહરના સંબંધીની અજ્ઞાત શખ્સોએ ગોળી મારી હત્યા કરી

પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરના સંબંધી કારી એજાઝ આબિદની હત્યા કરી હતી. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરના પિસખારા વિસ્તારમાં મસ્જિદમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે હુમલાખોરોએ તેમના પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં કારી એજાઝનો નજીકનો સાથી કારી શાહિદ પણ ગંભીર રીતે ઘાયલ થયો હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા અનુસાર, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code