1. Home
  2. Tag "pakistan"

અર્જુન ટેંકની ગર્જનાથી ધ્રૂજી ઉઠ્યું પાકિસ્તાન,ભારતીય સેનાએ પોખરણમાં યુદ્ધાભ્યાસ કર્યો

જયપુર: રાજસ્થાનના સરહદી જિલ્લા જેસલમેરના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ભારતીય સેનાએ બ્રાઝિલના કમાન્ડર જનરલને મેડ ઇન ઇન્ડિયા શસ્ત્રોની શક્તિનો પરિચય કરાવ્યો.ચાલીસ મિનિટના યુદ્ધાભ્યાસમાં આકાશ જેવી મિસાઇલ અને અર્જુન ટેંકની ગર્જનાની સાથે ધ્રુવ હેલિકોપ્ટર અને સારથ BMP બંદૂકથી પાકિસ્તાનની સરહદ ગૂંજી ઊઠી.બ્રાઝિલના આર્મી કમાન્ડર જનરલ ટોમસ મિગુએલ માઇન રિબેરો બુધવારે પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય […]

પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં સરકાર સામે પ્રજામાં રોષ, લોકોએ રસ્તા ઉપર ઉતરી નોંધાવ્યો વિરોધ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ફરી એકવાર સ્થાનિકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે. વિરોધ કરી રહેલા લોકોએ તેમના નેતાઓની વહેલી મુક્તિની માંગ કરી છે અને જો તેમના નેતાઓને જલ્દી મુક્ત કરવામાં નહીં આવે તો સરકાર સામે યુદ્ધ કરવા અને ભારતમાં ભળી જવાની ધમકી આપી છે. ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ચાલી રહેલા વિરોધનો એક વીડિયો સોશિયલ […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને સજામાંથી રાહત મળ્યા બાદ અન્ય કેસમાં ફરી ઘરપકડ કરવામાં આવી

દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પ્રઘાનમંત્રી ઈમરાન ખાનની નમુશ્કેલીો ઓછી થવાનું નામ નથી લઈ રહી ગઈ કાલે તોશાખાના કેસમાં કોર્ટે રાહત આપ્યા બાદ ફરી અન્ય કેસમાં પૂર્વ પીએમની ઘરપકડ થઈ હોવાના હવે સમાચાર સામે આવી રહ્યા છે આ રીતે એક કેસમાં રાહત બાદ ફરી તેઓ કસ્ટડિમાં જોવા મળ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  તોશાખાના કેસમાં રાહત મળ્યાને થોડી […]

પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનની કમાન ભારતીય મહિલાના હાથમાં,જાણો કોણ છે ગીતિકા શ્રીવાસ્તવ

દિલ્હી: ભારતે ઈસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનના નવા ઈન્ચાર્જ તરીકે ગીતિકા શ્રીવાસ્તવની નિમણૂક કરી છે. તેઓ હાલમાં વિદેશ મંત્રાલય (MEA)ના મુખ્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે સેવા આપી રહ્યા છે. તે સુરેશ કુમારનું સ્થાન લેશે. ગીતિકા શ્રીવાસ્તવ 1947 પછી પ્રથમ મહિલા અધિકારી છે, જેમને પાકિસ્તાનમાં ભારતીય હાઈ કમિશનની કમાન સોંપવામાં આવી છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી 22 હાઈ કમિશનર કે […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનને તોશાખાના કેસમાં મોટી રાહત, ઈસ્લામાબાદ હાઈકોર્ટે સજા પર લગાવી રોક

oદિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધઆનમંત્રી ઈમરાનખઆનને કોર્ટ તરફથી રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાનને તોશાખાના કેસમાં જામીન આપી દીધા છે. કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને પલટાવી ગીધો જોવા મળ્યો છે. પ્રાપ્ત માહિતી  મુજબ તોશાખાના કેસમાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા ઈમરાન ખાનને મોટી રાહત મળી […]

પાકિસ્તાનમાં મોંધવારીનો માર, વીજળી બિલમાં ભારે વઘારો થતા લોકો રસ્તા પર વિરોઘમાં ઉતર્યા

દિલ્હીઃ-  પાકિસ્તાનમાં હાલ ચારેતરફ મોંઘવારીનો માર ચાલી રહ્યો છે ત્યારે હવે વિજળી બીલને લઈને પણ વિવાદ સર્જાયો છો લોકો હવે વિદળીના વઘતા બિલનો વિરોઘ કરવા રસ્તા પર ઉતરી આવ્યા છે. કારણ કે અહીં મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે. આખા દેશમાં મોંઘવારીને લઈને હોબાળો છે. ઓગસ્ટની શરૂઆતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીમાં શરૂ થયેલા વીજળીના ભાવમાં વધારો […]

પાકિસ્તાન: આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી થવાની ચૂંટણી પંચે વ્યક્ત કરી આશા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ચૂંટણી પંચે આગામી વર્ષે ફેબ્રુઆરીમાં સામાન્ય ચૂંટણી થવાની આશા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચ (ECP) એ કહ્યું કે, તે મતદારયાદીના સીમાંકન પર કામ કરશે અને તે સુનિશ્ચિત કરવા માટે મતદાર યાદીઓ અપડેટ કરશે કે તૈયારીઓ ઓછામાં ઓછા સમયમાં પૂર્ણ થાય.  સ્થાનિક મીડિયા આ સમાચાર આપ્યા છે. PML-N પ્રતિનિધિમંડળને આ ખાતરી આપવામાં […]

ચંદ્રયાન-3 લેન્ડિંગ પહેલા પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો ભારતના અવકાશ ક્ષેત્રને લઈને બદલાયો રાગ – અભિનંદન પાઠવતા ઐતિહાસિક ક્ષણ ગણાવી

દિલ્હીઃ- આજે ભારત એક ઈતિહાસ રચવા જઈ રહ્યું છે ચંદ્ર પર ચંદ્રયાન 3 ના લેન્ડિંગને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે હવે લેન્ડિંગની ગણતરીની પળોની વાર છે ત્યાર દુનિયાની નજર પણ ભારત પર અટકેલી છે આવી સ્થિતિમાં હવે પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ પણ ભારતને ચંદ્રયાન મિશન 3 ને લઈને શુભેચ્છાઓ પાઠવી છે.   પ્રાપ્ત વિગત […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને અટલ જેલમાં સીસીટીવી કેમેરાની નજર હેઠળ રખાયા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન અટક જેલમાં ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા છે. પીટીઆઈ ચીફને એક નાનકડા સેલમાં રાખવામાં આવ્યા છે જ્યાં સીસીટીવી કેમેરા દ્વારા તેમની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ખુલ્લા બાથરૂમ પર કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન પાસે શૌચ કરવા કે નહાવા […]

પાકિસ્તાનમાં ચર્ચ અને ખ્રિસ્તીઓના ઘરો ઉપર હુમલાના કેસમાં ચોંકાવનારો ખુલાસો, મૌલવીએ પાંચ મસ્જિદોમાંથી ઉશ્કેરણી કરી હતી

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ખ્રિસ્તીઓના મકાનો અને ચર્ચ ઉપર હુમલાના કેસમાં પોલીસે 145 શંકાસ્પદોની અટકાયત કરી છે. સમગ્ર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મૌલવીએ પાંચ જેટલી મસ્જિદોમાંથી કટ્ટરપંથીઓને ખ્રિસ્તીઓના ઘર અને ચર્ચ ઉપર હુમલો કરવા માટે ઉશ્કેરણી કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ટોળા દ્વારા ઓછામાં ઓછા 20 ચર્ચ અને ખ્રિસ્તીઓના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code