1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાનની જેમ હવે બાંગ્લાદેશમાં પણ અજ્ઞાત બંદૂકધારીની થઈ એન્ટ્રી

નવી દિલ્હીઃ આતંકીઓના આકા ગણાતા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનનોન ગનમેનને પગલે કટ્ટરવાદી તત્વોમાં ભય ફેલાયો છે. ત્યારે હવે આ અનનોન ગનમેનની કટ્ટરવાદ તરફ ઝડપથી આગળ વધી રહેલા બાંગ્લાદેશમાં પણ એન્ટ્રી થઈ ચુકી છે. બાંગ્લાદેશમાં જુલાઈ વિદ્રોહના મુખ્ય નેતા અને ઈંકલાબ મંચના પ્રવકતા શરીફ ઉસ્માન હાદીની બે અજ્ઞાત બંદૂકધારીઓએ ગોળીમારી હત્યા કરી છે. હાદીના મોત […]

બિગ બેશ લીગમાં શાહીન આફ્રિદી હાઈ ફુલટોસ નાખવો પડ્યો ભારે પડ્યો, બોલીંગ અટકાવાઈ

બિગ બૅશ લીગ (BBL) 2025-26ની બીજી મેચમાં બ્રિસ્બેન હીટ અને મેલબોર્ન રેનેગેડ્સ વચ્ચે જીલૉન્ગમાં ટક્કર થઈ હતી. પાકિસ્તાનના સ્ટાર ઝડપી બોલર શાહીન શાહ આફ્રિદીએ બ્રિસ્બેન હીટ તરફથી આ મેચમાં પોતાનો પ્રથમ BBL મેચ રમ્યો હતો, પરંતુ તેનું ડેબ્યૂ ખાસ રહ્યું નહીં. મેલબોર્ન રેનેગેડ્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 212 રનનો મજબૂત સ્કોર […]

પાકિસ્તાનના કરાચીમાં રણવીર સિંહ અને અક્ષય ખન્ના વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરતી અરજી કોર્ટમાં કરાઈ

નવી દિલ્હીઃ ભારતીય ફિલ્મ “ધુરંધર” સામે કરાચી કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. તેમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ફિલ્મમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના ફોટોગ્રાફ્સ, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના ધ્વજ અને પાર્ટી રેલીઓના ફૂટેજનો પરવાનગી વિના ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે PPPને આતંકવાદી પાર્ટી તરીકે […]

પાકિસ્તાનમાં હિંદુ અને શીખ ધાર્મિક સ્થળોમાં ચિંતાજનક રીતે સતત ઘટાડો, હવે માત્ર 37 સ્થળ બચ્યા !

નવી દિલ્હી: પાકિસ્તાનની લઘુમતી કોકસ પરની સંસદીય સમિતિ દ્વારા સમીક્ષા કરાયેલા એક ચોંકાવનારા નવા અહેવાલમાં દેશભરમાં હિન્દુ મંદિરો અને ગુરુદ્વારાઓની ખરાબ સ્થિતિનો પર્દાફાશ થયો છે, જ્યાં 1,817 ધાર્મિક સ્થળોમાંથી ફક્ત 37 જ કાર્યરત છે. આ ચિંતાજનક આંકડો વર્ષોની ઉપેક્ષા, અતિક્રમણ અને વહીવટી ઉદાસીનતાને કારણે ઉદ્ભવતા લાંબા સમયથી ચાલતા સંકટને પ્રતિબિંબિત કરે છે. પાકિસ્તાનમાં ૧,૨૮૫ હિન્દુ […]

શત્રુના કોઈ પણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા વાયુસેના સંપૂર્ણ સજ્જ: એર ચીફ માર્શલ એ.પી.સિંહ

નવી દિલ્હી: ભારતીય વાયુસેના (IAF)ના પ્રમુખ એર ચીફ માર્શલ એ પી સિંહે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના કોઈ પણ શત્રુ દેશના દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વર્ષ 1971માં પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં ઉજવાઈ રહેલા વિજય દિવસના અવસરે આયોજિત એર શોમાં ભાગ લેતા એર ચીફ માર્શલ સિંહે કહ્યું હતું કે ભારતીય […]

ગૂગલઃ પાકિસ્તાનમાં બાબર આઝમ નહીં પરંતુ આ ભારતીય ખેલાડી થયો સૌથી વધારે સર્ચ

નવી દિલ્હીઃ ભારતના યુવા ઓપનર અભિષેક શર્માએ 2025માં એક એવો કમાલ કરી બતાવ્યો, જેની લોકોએ કલ્પના પણ કરી ન હતી. તે માત્ર ભારતીય ક્રિકેટ ચાહકોની પસંદ જ ન બન્યો, પરંતુ પાકિસ્તાનમાં પણ તેની લોકપ્રિયતાએ બાબર આઝમ જેવા દિગ્ગજ ખેલાડીને પણ પાછળ છોડી દીધો છે. ગૂગલ સર્ચ ટ્રેન્ડ્સ 2025માં સ્પષ્ટ થઈ ગયું કે પાકિસ્તાનમાં ક્રિકેટ ચાહકોએ […]

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર ફરી તણાવ: સામ-સામે અંધાધૂંધ ફાયરિંગ

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર એકવાર ફરી તણાવ વધ્યો છે. શુક્રવારની મોડી રાત્રે બંને દેશોની સેનાઓ વચ્ચે સરહદ પર ગોળીબાર થયો હતો. જોકે, મીડિયા રિપોર્ટ્સ મુજબ કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા નાજુક યુદ્ધવિરામ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. બંને પક્ષો એકબીજા પર સંઘર્ષવિરામ તોડવાનો આરોપ લગાવી […]

અફગાનિસ્તાનનો પાકિસ્તાનને જવાબ: ખૈબર જિલ્લામાં ISISના ઠેકાણે ડ્રોનથી હુમલો

પાકિસ્તાન દ્વારા ટીટીપી પર ડ્રોન અને ફાઇટર જેટથી કરવામાં આવેલા હુમલાઓ બાદ અફગાનિસ્તાનએ હવે પાકિસ્તાનને સીધી ચેતવણી જેવી કાર્યવાહી કરી છે. તાલિબાન-સમર્થિત મીડિયા રિપોર્ટ મુજબ, બુધવાર સાંજના સમયે બે અજ્ઞાત ડ્રોનોએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ખૈબર જિલ્લામાં ISISના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હુમલા સમયે ISISના અનેક ટોચના કમાન્ડર હાજર હતા, જેમાં અબ્ડુલ હકીમ […]

પાકિસ્તાનમાં એક કેમિકલ ફેક્ટરીના બોઈલરમાં વિસ્ફોટ, 15 લોકોના મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના બની. વહેલી સવારે એક બોઈલરમાં વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો વિનાશક હતો કે તેના કારણે ફેક્ટરીમાં આગ લાગી ગઈ, પરંતુ નજીકની ઇમારતો પણ ધરાશાયી થઈ ગઈ. આ દુ:ખદ અકસ્માતમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં, પંજાબ પ્રાંતના લાહોરથી […]

પાકિસ્તાનમાં બ્લાસ્ટને પગલે શ્રીલંકન ક્રિકેટ ટીમમાં ભય, 16 વર્ષ પહેલાની યાદો તાજી થઈ

ઇસ્લામાબાદમાં થયેલા વિસ્ફોટ બાદ શ્રીલંકન ક્રિકેટ ટીમ ભયમાં છે, જેમાં 12 લોકોના મોત થયા હતા અને 20 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કારણે, શ્રીલંકાના ઘણા ક્રિકેટરોએ ODI શ્રેણીની બાકીની મેચોમાં રમવાનો ઇનકાર કર્યો હતો. શ્રીલંકન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને તેમની સલામતીની ખાતરી આપી હતી, પરંતુ શ્રેણી અધવચ્ચે છોડી દેવા બદલ તેમને પ્રતિબંધોની ચેતવણી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code