1. Home
  2. Tag "pakistan"

પાકિસ્તાન-ચીન સિવાયના અન્ય પડોશી દેશો માટે ભારતે રૂ. 2 હજાર કરોડની વધારેની કરી ફાળવણી

નવી દિલ્હીઃ શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ જેવા દેશોમાં કોવિડ-19 બાદ આર્થિક મુશ્કેલી ઉભી થઈ હતી. બીજી તરફ પડોશી પહેલાને માનતુ ભારત હંમેશા પડોસી દેશોને મદદ કરવા તૈયાર રહે છે અને જરુર હોય ત્યારે દવાઓ, અનાજ અને આર્થિક સહાય સહિતની મદદ પુરી પાડવામાં આવે છે. દરમિયાન આગામી વર્ષને ધ્યાનમાં રાખીને ભારતે પાકિસ્તાન અને ચીનને બાદ કરતા […]

પાકિસ્તાને વિકીપીડિયા પર લગાવ્યો પ્રતિબંધ -નિંદા સંબંધિત સામગ્રીને દૂર કરવામાં નિષ્ફળ હોવાનો લગાવ્યો આરોપ

દિલ્હીઃ- આજકાલ પાકિસ્તાન દરેક બાબતે ચર્ચાનો વિષ્ય રહ્યું છે આર્થિક તંગી હોય કે આતંકવાદને પ્રોત્સાહન આરપવાની વાત હોય હંમેશા પાકિસ્તાન વિવાદમાં હોય છએ ત્યારે હવે પાકિસ્તાને પોતાના દેશમાં વિકિપીડિયાને બ્લોક કર્યું હોવાની માહિતી સામે આવી છે. પાકિસ્તાનના સમાચાર સ્ત્રો પ્રમાણે  આ કાર્યવાહી વિકિપીડિયા વેબસાઇટ પર નિંદાના સંબંધમાં કરવામાં આવી છે. પાડોશી દેશે વિકિપીડિયા પર ઈશનિંદા […]

પાકિસ્તાનઃ ગણતરીના દિવસો સુધી આયાત કરી શકાય એટલુ વિદેશી હુંડીયામણ, મુદ્રા ભંડારમાં 16.1 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે અને દુનિયાના વિવિધ દેશો પણ પાકિસ્તાન સાથે અંતર વધારી રહ્યાં છે. વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી પૂર્ણ થઇ રહ્યું છે. હવે 3 સપ્તાહ ચાલે એટલું જ વિદેશી મુદ્રા હોવાનું જાણવા મળે છે. હાલ 3.09 અબજ ડોલર છે. જો પાકિસ્તાન સરકાર આઈએમએફ પાસેથી તેમની શરતોના આધારે લોન […]

મહાકંગાળ થયું પાકિસ્તાન! માત્ર ત્રણ અઠવાડિયાનો બચ્યો ખર્ચો

દિલ્હી:રોકડની તીવ્ર તંગીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વિદેશી મુદ્રા ભંડારમાં 16.1 ટકાના તીવ્ર ઘટાડા સાથે 10 વર્ષની નીચી સપાટીએ પહોંચી ગયો છે.પાકિસ્તાનની સેન્ટ્રલ બેંક એસબીપીએ શુક્રવારે જણાવ્યું હતું કે,ગયા નાણાકીય વર્ષના અંતે તેનો વિદેશી મુદ્રા ભંડાર માત્ર 3.09 અરબ ડોલર હતો. વિદેશી દેવાની ચૂકવણીને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં $592 મિલિયનનો ઘટાડો થયો છે. સ્ટેટ બેંક […]

પાકિસ્તાનની હાલની આર્થિક સ્થિતિ અને આતંકવાદ માટે ઈમરાન ખાન જવાબદારઃ મરિયમ નવાઝ

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું છે. આ મામલે ઈમરાન ખાન સહિતના રાજકીય આગેવાનો એક-બીજા ઉપર દોષનો ટોપલો ઢોળીને પોતાનો લુલો બચાવ કરી રહ્યાં છે. દરમિયાન પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની દીકરી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)ની ઉપઅધ્યક્ષ મરિયમ નવાઝએ દેશની હાલની પરિસ્થિતિ માટે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સહિત પાંચ આગેવાનોને જવાબદાર ઠરાવ્યાં […]

પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી અને ઈમરાનખાનના સમર્થક શેખ રશીદની ધરપકડ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ઈસ્લામાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ મુરી મોટરવે પરથી થઈ હતી. શેખ રશીદની સાથે તેના ભત્રીજા શેખ રશીદ શફીકની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદે દાવો કર્યો હતો કે, રાવલપિંડીમાં તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. શેખ રાશિદ અવામી મુસ્લિમ લીગના વડા છે, તેમજ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ […]

રાજસ્થાનઃ પાકિસ્તાનના સરહદી વિસ્તારમાં ભૂકંપનો આંચકો, 4.3ની તીવ્રતા

જયપુરઃ રાજસ્થાન સરહદ ઉપર ભૂકંપના આંચકા આવતા સરહદી વિસ્તારમાં વસવાટ કરતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 4.3ની નોંધાઈ હતી. ભૂકંપનો આંચકો સવારના સમયે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાકિસ્તાન સરહદી વિસ્તારમાં હોવાનું જાણવા મળે છે. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ મોટી જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાન સરહદની નજીક […]

પાકિસ્તાનમાં લોટ બાદ હવે પેટ્રોલ-ડિઝલ માટે વાહનોની લાંબી લાઈનો લાગી, પ્રજામાં શરીફ સરકાર સામે નારાજગી

પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં […]

પાકિસ્તાનના પેશાવરની મસ્જિદમાં મોટો વિસ્ફોટ,અનેક લોકો ઘાયલ

દિલ્હી:પાકિસ્તાનના પેશાવરમાં એક મસ્જિદ પર ફિદાયીને હુમલો કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે નમાજ શરૂ થતાં જ ફિદાયીને પોતાની જાતને ઉડાવી દીધી હતી.આ હુમલામાં 70 લોકો ઘાયલ થયા છે, જેમાં ઘણાની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.આ બ્લાસ્ટ પેશાવર પોલીસ લાઇનની મસ્જિદમાં થયો હતો.વિસ્ફોટમાં મસ્જિદની એક દિવાલ સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી.સ્થાનિક લોકો ઘટનાસ્થળે […]

કંગાળ પાકિસ્તાનમાં પેટ્રોલ 35 રૂપિયા મોંઘુ થયું,મોંઘવારી થશે જીવલેણ

દિલ્હી:ભારતને સમયાંતરે પરેશાન કરનાર પાકિસ્તાનની હાલત દરેક ક્ષણે ખરાબ થઈ રહી છે. લોકો ભૂખમરાનો શિકાર બની રહ્યા છે.લોકોના ઘરમાં ખાવા માટે અનાજ નથી.વીજળીના અભાવે ઘરોમાં અંધારપટ છે.મોંઘવારીની સ્થિતિ એવી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે સામાન્ય માણસની મર્યાદાની બહાર છે.પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની જાહેરાત કરી છે.પાકિસ્તાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code