1. Home
  2. Tag "pakistan"

બિકાનેરઃ સરહદ પાસેથી પાકિસ્તાન લખેલૂ બલૂન મળ્યું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જયપુરઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના મોટાભાગના વ્યવહારો કાપી નાખ્યાં છે. દરમિયાન રાજસ્થાનના બિકાનેરમાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારમાંથી ફરી એકવાર પાકિસ્તાની બલૂન ઉડીને આવ્યું છે. બલૂન પર અંગ્રેજીના મોટા અક્ષરોમાં પાકિસ્તાન લખેલું છે. પ્રાથમિક તપાસમાં બલૂનમાં કોઈ […]

ગુજરાતઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી આવેલા લઘુમતી કોમના નાગરિકોને હવે સરળતાથી મળશે નાગરિકતા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને 1955ના નાગરિકત્વ કાયદા હેઠળ ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. આ દેશોમાંથી આવેલા આ લઘુમતીઓ હાલમાં ગુજરાતના બે જિલ્લામાં વસવાટ કરી રહ્યા છે. નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), 2019ને બદલે, 1955ના નાગરિકતા અધિનિયમ હેઠળ આ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો […]

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.8ની તીવ્રતા નોંધાઈ

પાકિસ્તાનમાં ભૂકંપના આંચકા 4.8ની નોંધાઈ તીવ્રતા જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં દિલ્હી:પાકિસ્તાનમાં રાત્રે 1.15 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટિ કરી છે.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંધવામાં આવી હતી. ભૂકંપ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના ઉત્તર-ઉત્તરપશ્ચિમમાં 303 કિલોમીટરના વિસ્તારમાં લગભગ 1:15 વાગ્યે આવ્યો હતો.ભૂકંપની ઊંડાઈ […]

પાકિસ્તાનમાં ચીનના કરોડોના અનેક પ્રોજેક્ટ અટકતા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથડી

નવી દિલ્હીઃ લાંબા સમયથી આતંકવાદને પ્રોત્સાહન આપવાના કારણે પાડોશી દેશ પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પતનની અણી પર આવી ગઈ છે. પાકિસ્તાન કોઈને કોઈ રીતે વિદેશી લોનના બળ પર પોતાનો દેશ ચલાવી રહ્યું છે. ક્યારેક તે લોન લેવા ચીનના ખોળામાં બેસી જાય છે તો ક્યારેક બીજા દેશમાં પહોંચી જાય છે. દરમિયાન પાકિસ્તાનમાં ચીનનો એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો […]

ભારત-પાકિસ્તાન ટેસ્ટ સીરીઝને લઈને મોટા સમાચાર,ઓસ્ટ્રેલિયા કરી શકે છે મેજબાની

મુંબઈ:ભારત-પાકિસ્તાનની ટીમો આ દિવસોમાં T20 વર્લ્ડ કપ રમવા ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ, હવે બહુ જલ્દી ઓસ્ટ્રેલિયા પણ આ બંને ટીમો વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝનું સાક્ષી બની શકે છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓલરાઉન્ડર Simon ODonnell એ આ અંગે મોટો સંકેત આપ્યો છે.તેમણે કહ્યું કે MCG પર ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષ બાદ બંને દેશો વચ્ચે ટેસ્ટ સિરીઝ માટે […]

FATFના ગ્રે લિસ્ટમાં પાકિસ્તાન હટતા આતંકીઓ ફરીથી થશે વધારે સક્રિય ?

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદને પ્રોત્સાહન આપતું હોવાનું દુનિયાના તમામ દેશ જાણે છે, દરમિયાન એફએટીએફના ગ્રે લિસ્ટમાંથી પાકિસ્તાન બહાર નીકળતા ભારતમાં આગામી દિવસોમાં આતંકી ઘટનાઓમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ગ્રે લિસ્ટમાં હોવાથી પાકિસ્તાનને અનેક સહાય મળતી ન હતી. જેથી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. બીજી તરફ પાકિસ્તાન પ્રેરિક આતંકવાદી […]

પાકિસ્તાનમાં રાજકીય સંકટ વધુ ઘેરાયું, ઈમરાનખાને સરકારને ઘેરવા વ્યૂહરચના ઘડી

ઈમરાનખાને લાહોરથી ઈસ્લામાબાદ સુધીની યાત્રા કાઢી શરીફ સરકાર ઉપર આક્ષેપ કરીને ભારતની કરી પ્રશંસા સરકારે કાયદાનો ભંગ ના કરવા ઈમરાનખાનને ચેવતણી આપી નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય સંકટના વાદળો ઘેરાયાં છે. હાલની પીએમ શરીફ સરકાર સામે પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને મોરચો ખોલ્યો છે. તેમજ સરકારની વિરોધમાં હકીકી આઝાદી નામથી લાહોરથી ઈસ્લામાબાદ સુધીની […]

આતંકવાદના મુદ્દે એસ.જયશંકરે પાકિસ્તાન અને ચીનની સાથે યુએનને આડેહાથ લીધું

મુંબઈઃ આતંકવાદ વિરોધી સમિતિની યુએનએસસીની વિશેષ બેઠક દરમિયાન, વિદેશ પ્રધાન એસ જયશંકરે આતંકવાદ મુદ્દે ચીન, પાકિસ્તાન તેમજ સંયુક્ત રાષ્ટ્રની ટીકા કરી હતી. જયશંકરે યુએન પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે, જ્યારે આતંકવાદને કાબૂમાં લેવાની વાત આવે છે ત્યારે તે રાજકીય કારણોસર કાર્યવાહી કરવામાં અસમર્થ છે. જયશંકરે હાફિઝ સઈદના પુત્રને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના માર્ગમાં […]

26/11 હુમલા અંગે ભારતે UNની આતંકવાદી વિરોધી સમિતિ સમક્ષ પાકિસ્તાનને ખુલ્લું પાડ્યું

મુંબઈઃ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલાની આગામી ચૌદમી વર્ષગાંઠ છે. જો કે, તે પહેલા, મુંબઈ આતંકવાદી હુમલાને લઈને પાકિસ્તાનનું જૂઠ આજે ફરી એકવાર યુએનની આતંકવાદ વિરોધી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. મુંબઈની તાજ હોટલમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ 2008ના મુંબઈ આતંકી હુમલામાં પાકિસ્તાની કનેક્શનનો ખુલાસો […]

પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાનખાનનો ચોંકાવનારો ખુલાસો, ચાર મોંઘી ભેટનું કર્યું વેચાણ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી છે. પાકિસ્તાનના ચૂંટણી પંચે તોશખાના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતે સ્વીકાર્યું હતું કે, તેમણે વિદેશમાંથી મળેલી ઓછામાં ઓછી ચાર ભેટો વેચી હતી. ઈમરાન ખાનને ભેટમાં વેચી હોવાના ખુલાસા બાદ વડાપ્રધાન શાહબાઝ શરીફે તેમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code