1. Home
  2. Tag "pakistan"

ભારતીય સેનાએ 9-10 મેની રાત્રે હવાઈ હુમલો કર્યોની પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફની કબૂલાત

નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય સેનાના હવાઈ હુમલા ‘ઓપરેશન સિંદૂર’ની સફળતા બાદ ભારતમાં ઉજવણીનો માહોલ છે. બીજી તરફ, પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પહેલી વખત સ્વીકાર્યું છે કે 9-10 મેની રાત્રે રાવલપિંડીના નૂર ખાન એરબેઝ પર ભારતીય સેનાએ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ આ હવાઈ હુમલામાં અનેક પાકિસ્તાની એરબેઝ પર મિસાઈલ હુમલા […]

પહલગામ હુમલામાં પાકિસ્તાનના TRFનો હાથ હોવાનુ ભારતે UNની કમિટી સામે પૂરાવા રજૂ કર્યા

પહલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને 26 પ્રવાસીઓની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાન અને PoKના આતંકવાદી ઠેકાણાને નષ્ટ કર્યા હતા. હવે ભારતે આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા અને તેના ફ્રન્ટ TRFને બેનકાબ કર્યું છે. પહલગામ હુમલા પર ભારત હવે UN (યુનાઇટેડ નેશન્સ) પહોંચ્યું છે. ભારતે UNને આતંકવાદી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ […]

ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી સાથે ફોન પર કરી વાત

વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાન સમકક્ષ અમીર ખાન મુત્તાકી સાથે વાત કરી. આ દરમિયાન, ભારતે અફઘાનિસ્તાન દ્વારા બંને દેશો વચ્ચે અવિશ્વાસ પેદા કરવાના પ્રયાસોને નકારવાનું સ્વાગત કર્યું. આ વાતચીત ફોન પર થઈ હતી. આ પહેલી જાહેરમાં સ્વીકૃત ફોન વાતચીતમાં, જયશંકરે પહેલગામ આતંકવાદી હુમલાની મુત્તકીની નિંદાની ખૂબ પ્રશંસા કરી. જયશંકરે કહ્યું કે ખોટા અને પાયાવિહોણા અહેવાલો […]

ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો ઇનકાર કર્યો, અને પુનરોચ્ચાર કર્યો હતો કે ઇસ્લામાબાદ સાથેના વ્યવહારો સંપૂર્ણપણે દ્વિપક્ષીય રહેશે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન મીડિયા સાથે વાત કરતા ડૉ. જયશંકરે કહ્યું કે, ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે પાકિસ્તાન સાથે ચર્ચા કરવાની બાકી રહેલી એકમાત્ર બાબત […]

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હતો અને આ ચીની કંપની બરબાદ થઈ ગઈ

પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો હતો. તે પછી પાકિસ્તાન યુદ્ધ માટે તૈયાર થઈ ગયું અને કોઈપણ સત્તાવાર જાહેરાત વિના યુદ્ધના મેદાનમાં પ્રવેશ્યું, જોકે આજે પણ ભારતની લડાઈ પાકિસ્તાન સામે નહીં પણ આતંકવાદ સામે છે. પહેલગામ હુમલા પછી, ભારતે પાકિસ્તાની આતંકવાદીઓ સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું જેમાં લગભગ 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં […]

‘પાકિસ્તાનના પરમાણુ બોમ્બનું નિરીક્ષણ IAEA ને સોંપવું જોઈએ’ – રાજનાથ સિંહે

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ગુરુવારે જમ્મુ અને કાશ્મીર પહોંચ્યા. ઓપરેશન સિંદૂર પછી તેઓ અહીં સેનાના જવાનોને મળ્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોમ્બને IAEA ની દેખરેખ હેઠળ લાવવો જોઈએ. તેમણે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે બંને દેશો સંમત થયા છે કે પાકિસ્તાન દ્વારા કોઈપણ અપવિત્ર પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં. જો આવું થશે […]

તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન ફરી મૂંઝવણમાં છે! ભારત સાથે સીધો સંઘર્ષ, પાકિસ્તાન પ્રત્યે ફરી પ્રેમ દર્શાવ્યો

પાકિસ્તાનના નજીકના મિત્ર, તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને ફરી એકવાર પાકિસ્તાન પર પ્રેમ વરસાવ્યો છે. તેમણે ભારત-પાકિસ્તાન સંઘર્ષનો સામનો કરવા બદલ પાકિસ્તાનની ખૂબ પ્રશંસા કરી છે. રાષ્ટ્રપતિ એર્દોગનએ આરોપ લગાવ્યો કે, “તેઓ પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આપણા પાકિસ્તાની ભાઈઓ અને બહેનોને ભારતના નાપાક હુમલાઓનો જવાબ આપવા માટે ધીરજ અને ડહાપણ બદલ અભિનંદન આપે […]

બલુચિસ્તાન હવે પાકિસ્તાનનો હિસ્સો ન હોવાનું બલોચ નેતાએ કર્યું એલાન

લાહોરઃ પાકિસ્તાની સરકાર અને સૈન્યના અત્યાચારોનો ભોગ બનેલા બલુચિસ્તાનને સ્થાનિક નેતાઓ અને જનતાએ સ્વતંત્ર જાહેર કરી દીધુ છે. આ ઉપરાંત પાક. સામેની આ લડાઇમાં ભારત ઉપરાંત વિશ્વભરના દેશોની મદદ પણ માગી છે. બલુચિસ્તાનના નેતા મીર યાર બલોચે બુધવારે સત્તાવાર રીતે બલુચિસ્તાનની આઝાદીની ઘોષણા કરી દીધી હતી. સાથે જ તેમણે પાક.ને ચેતવણી આપતા કહ્યું હતું કે […]

ઓપરેશન સિંદૂરઃ ભારતે પાકિસ્તાનનું મેડ ઈન ચાઈના એર ડિફેન્સ સિસ્ટમ જામ કર્યું હતું

નવી દિલ્હીઃ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને નવા આતંકવાદી અડ્ડાઓને નાશ કર્યા બાદ પાકિસ્તાન દ્વારા ભારત ઉપર ડ્રોન અને મીસાઈલ વડે હુમલો કર્યો હતો. જેનો ભારતે વળતો જવાબ આપીને કેટલાક એરબેઝને નુકશાન કર્યું હતું. ભારત સરકારે પાકિસ્તાન સ્થિત ચાઈનાએ આપેલા એર ડિફેન્સ સિસ્ટમને 23 મિનિટ સુધી જામ કર્યું હોવાનું જાણવા મળે છે. જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 […]

ભારત સામે યુદ્ધવિરામ માટે પાકિસ્તાને સૌ પહેલા અમેરિકાનો કર્યો હતો સંપર્ક, પાકિસ્તાનથી થયું ચીન નારાજ

ભારત સાથે ચાર દિવસના સંઘર્ષ બાદ પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી, ત્યારબાદ ભારત પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે સંમત થયું. યુદ્ધવિરામ માટે પાકિસ્તાને પહેલા અમેરિકા પાસેથી મદદ માંગી, જેના કારણે ચીન પાકિસ્તાનથી નારાજ થઈ ગયું છે. જમ્મુ અને કાશ્મીરમાં પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું, જેમાં પાકિસ્તાન અને પીઓકેમાં કાર્યવાહી કરીને ઘણા આતંકવાદી ઠેકાણાઓનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code