1. Home
  2. Tag "pandit sukharam"

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રસના જાણીતા નેતા પંડિત સુખારામનું 95 વર્ષ વયે નિધન – એઈમ્સમાં ચાલી રહી હતી સારવાર

પૂર્ન કેન્દ્રીયમંત્રી પંડિત સુખારામનું નિધમ લાંબા સમયની બીમારી બાદ લીધા અંતિમ શ્વાસ દિલ્હી- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા પંડિત સુખ રામનું 95 વર્ષની વયે નિધન થયું છે. તેમની સારવાર દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ વાતની પુષ્ટિ તેમના પુત્ર અનિલ શર્મા  કે જેઓ મંડીથી ધારાસભ્ય છે તેમણે કરી હતી.  પ્રાપ્ત માહિતી પ્રમાણે વિતેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code