પંજાબ-હરિયાણા હાઈકોર્ટની નવી પહેલ, વકિલની આઈડિયા લાવી રંગ હવે ટ્રાન્સજેન્ડરો માટે બનાવાશે અલગ શૌચાલય
દિલ્હીઃ- આપણા દેશમાં ટ્રાન્સજેન્ડરો માટે નોકરીમાં તકો સાપડી રહી છે અનેક જગ્યાઓ પર તેઓને માન સમ્માન મળી રહ્યું છે જો કે કેટલાક લોકો દ્રારા તેમના અલગ શૌચાલય શરુ કરવાની પણ માંગ કરાઈ હતી ત્યારે હવે હરિયાણા પંજાબ હાઈકોર્ટમાં એક વકિલની માંગણી પર હવે આ નવી પહેલ શરુ થવા જઈ રહી છે.પંજાબ-હરિયાણા હાઈકોર્ટે જાણીતા વકીલ મનિન્દરજીત […]