1. Home
  2. Tag "parikrama"

મા નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા 8 એપ્રિલથી શરૂ થશે

નર્મદા જિલ્લામાં આગામી તા. ૮ મી એપ્રિલથી ૮ મી મે-૨૦૨૪ એટલે કે ચૈત્ર વદ અમાસ, એક મહિના સુધી માં નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા યોજાશે. તેમાં લાખોની સંખ્યામાં દેશભરમાંથી ભાવિકો શ્રધ્ધાળુઓ આ ઉત્તરવાહિની પરિક્રમામાં ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે તા. ૨૮મી માર્ચ, ગુરૂવારના રોજ કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત […]

ગિરનારની લીલી પરિક્રમામાં ત્રણ દિવસમાં 13 લાખથી વધુ યાત્રિકો નોંધાયા, ગત વર્ષનો રેકોર્ડ તૂટ્યો

જુનાગઢઃ ગરવો ગઢ ગિરનાર, સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર. આદિ અનાદી કાળથી ચાલી આવતી પરંપરા એટલે ગરવા ગઢ ગિરનારની લીલી પરિક્રમા, દર વર્ષે કારતક સુદ અગિયારસથી યોજાતી લીલી પરિક્રમામાં આ વખતે રેકોર્ડ બ્રેક પદયાત્રિકો નોંધાયા છે.  પવિત્ર લીલી પરિક્રમાને ત્રણ દિવસ પૂર્ણ થયા છે. ત્રીજા દિવસે રેકોર્ડ બ્રેક ભાવિકોની સંખ્યા નોંધાઈ હતી. […]

ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો 23મી નવેમ્બરથી પ્રારંભ થશે, તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ

જૂનાગઢ :  ગરવા ગિરનારની પરિક્રમા પરિક્રમા તા. 23 નવેમ્બર કાર્તિકી એકાદશીથી 27 નવેમ્બર કાર્તિકી પૂનમ સુધી યોજાશે. ગિરનારથી પરિક્રમાનું વિશેષ મહાત્મ્ય છે. અનેક ભાવિકો પરિક્રમા માટે જુનાગઢ પહોંચી રહ્યા છે. પરિક્રમાના માર્ગ પર સેવા કેમ્પો લાગી ગયા હતા. તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વહીવટી તંત્ર, પોલીસ, અન્નક્ષેત્રો તેમજ સેવા સંસ્થાઓ […]

નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા અર્થે પ્રતિ વર્ષ 10 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓ જોડાય છે

રાજપીપલા : ભારત દેશની નદીઓ પૈકી એકમાત્ર નર્મદા નદીની પરિક્રમા થાય છે. ગુજરાતમાં ગીરનારની લીલી પરિક્રમા સહિત અન્ય જાત્રાઓ, પદયાત્રાઓ, ધાર્મિક સ્થળોની યાત્રાએ શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે માનિતા સ્થળે જતા હોય છે. ત્યારે નર્મદા જિલ્લામાંથી પસાર થતી પુણ્ય સલિલા માં નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમાનું અનેરૂં મહત્વ રહેલું છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર આ […]

અંબાજી પરિક્રમાં પથ પર આવતા ભક્તોની સંખ્યામાં 225 ટકાનો વધારો

અમદાવાદ :ઉત્તર ગુજરાતમાં આવેલા અંબાજી મંદિર કે જેની સાથે કરોડો લોકોની આસ્થા અને શ્રધ્ધા જોડાયેલી છે તે મંદિરે આવતા ભક્તોની સંખ્યામાં 225 ટકાનો વધારો થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાજી તીર્થધામ ક્ષેત્રે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો શુભારંભ કરાવ્યો હતો. આધ્યાત્મિક દ્રષ્ટિએ આ સ્થાનિક ભાવિકોમાં અત્યંત અનેરૂ મહત્વ ધરાવે છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code