1. Home
  2. Tag "PARLIAMENT"

31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, નાણામંત્રી સીતારમણ બજેટ રજૂ કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આગામી બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટને લઈને બેઠકનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આગામી બટેજ સત્ર તા. 31મી જાન્યુઆરીના રોજ શરૂ થશે અને 1લી ફ્રેબુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતરમણ બજેટ રજુ કરશે. આ બજેટ સત્ર પણ તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

સંસદમાં ઝપાઝપીનો મામલો: ભાજપના સાંસદોને RML હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

તાજેતરમાં જ સંસદમાં થયેલી કથિત ઝપાઝપીમાં બે સાંસદ ઘાયલ બંને સાંસદોને આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા નવી દિલ્હીઃ સંસદ સંકુલમાં વિપક્ષ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સભ્યો વચ્ચે તાજેતરમાં કથિત ઝપાઝપીમાં ઘાયલ થયેલા ભારતીય જનતા પાર્ટી (BJP)ના બે સાંસદોને સોમવારે રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર, ઓડિશાના પ્રતાપ […]

સંસદમાં કોણે કર્યો હંગામો? ક્રાઈમ બ્રાન્ચની ટીમ શોધી કાઢશે, ટૂંક સમયમાં ખુલાસો

સંસદ પરિસરમાં ગુરુવારે (19 ડિસેમ્બર) મારામારી થઈ હતી. ભાજપે આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ તેમના સાંસદોને દબાણ કર્યું હતું. જેમાં તેમના બે સાંસદો ઘાયલ થયા હતા. રાહુલ ગાંધી પર ભાજપના વરિષ્ઠ સાંસદ પ્રતાપ સારંગીને ધક્કો મારવાનો આરોપ છે જેના કારણે તેઓ ઘાયલ થયા છે. તેમની દિલ્હીની આરએમએલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમના સિવાય […]

કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ કે સાંસદોનું જૂથ સંસદના કોઈપણ ગેટ પર વિરોધ કરશે નહીં: ઓમ બિરલા

નવી દિલ્હીઃ લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કડક સૂચના આપી છે કે કોઈપણ રાજકીય પક્ષ, સાંસદ અથવા સાંસદોનું જૂથ સંસદભવનના કોઈપણ ગેટ પર વિરોધ પ્રદર્શન નહીં કરે. ગઈકાલે સંસદ ભવન સંકુલમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને ભાજપના સાંસદો વચ્ચે ધક્કામુક્કીની ઘટનાને ધ્યાનમાં રાખીને આ સૂચના જારી કરવામાં આવી છે. આ ઘટનામાં બે સાંસદો ઘાયલ થયા હતા, […]

કોંગ્રેસનો કાળો ઈતિહાસ સંસદમાં ઉજાગર થયો, તેથી નાટકમાં વ્યસ્તઃ PM મોદી

નવી દિલ્હીઃ બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદન પર વિપક્ષના પ્રહારો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વળતો પ્રહાર કર્યો છે. પીએમ મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ આંબેડકરનું અપમાન છુપાવી શકે નહીં. બાબાસાહેબ માટે અમારું આદર સર્વોપરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, કોંગ્રેસ અને તેનું બેકાર થઈ ચુકેલુ તંત્ર […]

સંસદમાં ‘પેલેસ્ટાઈન’ લખેલી બેગ લઈને પહોંચેલા પ્રિયંકા ગાંધીની પાકિસ્તાને કરી પ્રશંસા

કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ‘પેલેસ્ટાઈન’ લખેલી હેન્ડબેગ લઈને સંસદ પહોંચ્યા હતા. આ પગલાને પેલેસ્ટિનિયન લોકો સાથે સમર્થન અને એકતાના પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે. પ્રિયંકા ગાંધીના આ પ્રતીકાત્મક પગલાની ચર્ચા પાકિસ્તાનમાં પણ શરૂ થઈ ગઈ છે. પેલેસ્ટાઈન બેગ સાથે જોડાયેલા મુદ્દે પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ હસન ચૌધરીએ પ્રિયંકા ગાંધીની તસવીર સોશિયલ મીડિયા […]

પ્રિયંકા ગાંધી ‘સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ’ લખેલી બેગ લઈને સંસદ પહોંચ્યા

નવી દિલ્હીઃ કોંગ્રેસના મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય કેટલાક સાંસદોએ સોમવારે સંસદ સંકુલમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય અને અન્ય લઘુમતીઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને સરકાર પાસેથી તેમના માટે ન્યાયની માંગ કરી હતી. પ્રિયંકા ગાંધીના હાથમાં એક બેગ પણ હતી, જેના પર “સ્ટેન્ડ વિથ બાંગ્લાદેશના હિંદુઓ અને ખ્રિસ્તીઓ” લખ્યું હતું. […]

અફઝલ ગુરુના મામલે ગિરીરાજ સિંહે સંસદમાં વિપક્ષને આડેહાથ લીધુ

સંસદ પર હુમલાની 23મી વરસી પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે વિપક્ષ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ભગવાન ના કરે કોઈને આ દિવસ જોવો પડે જ્યારે લોકશાહીના મંદિર પર હુમલો થાય અને હુમલાખોરનું સન્માન થાય. પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ 2001માં આ દિવસે સંસદ પરિસર પર હુમલો કર્યો હતો, જેમાં સુરક્ષા દળોએ તમામ […]

પ્રધાનમંત્રીએ 2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​2001માં સંસદ પર થયેલા હુમલામાં શહીદ થયેલા લોકોને આજે શ્રદ્ધાંજલિ આપી હતી. X પર એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, “2001માં સંસદ પર થયેલા હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ. તેમનું બલિદાન આપણા દેશને હંમેશા પ્રેરણા આપતું રહેશે. આપણે તેમની હિંમત અને સમર્પણ માટે સદાકાળ આભારી રહીએ છીએ.” સંસદ પર થયેલ આતંકવાદી હુમલાની […]

સંસદ પર આતંકવાદી હુમલાની 23મી વરસી

સંસદ પર થયેલ આતંકવાદી હુમલાની આજે 23મી વરસી છે.. 23 વર્ષ પહેલા 13 ડીસેમ્બર 2001 માં દુનિયાના સૌથી મોટા લોકતંત્રના મંદિર સંસદ ભવન પર આતંકીઓએ હુમલો કર્યો હતો.. ત્યારે દેશના જવાનોએ પોતાની વીરતાથી આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.. આ હુમલામાં આતંકવાદીઓનો સામનો કરતા કેટલાક જવાનો શહીદ થયા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા રાષ્ટ્રપતિએ લખ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code