1. Home
  2. Tag "passengers"

કેનેડા અને ભારત વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ ભાડા આસમાને, મુસાફરો ચિંતિત

દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બંને હવાઈ ભાડા પર પણ અસર થઈ રહી છે. ભારત અને કેનેડાની ફ્લાઈટના ભાડા સતત વધી રહ્યા છે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને દેશો વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ બાદ હવાઈ માંગમાં અણધાર્યો વધારો થયો છે, જેના કારણે હવાઈ ભાડા આકાશને […]

મોબાઈલ ફોનમાં ડિજી યાત્રા એપ્લીકેશન ઈન્સ્ટોલ કરનાર મુસાફરોની સંખ્યા 10 લાખને પાર

નવી દિલ્હીઃ મોબાઈલ ફોનમાં ડિજી યાત્રા એપ્લીકેશન ઈન્સ્ટોલ કરનાર મુસાફરોની સંખ્યા 10 લાખને વટાવી ગઈ છે.  ડિજી યાત્રા શરૂઆતમાં ત્રણ એરપોર્ટ નવી દિલ્હી, બેંગલુરુ અને વારાણસીમાં ડિસેમ્બર 2022માં શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ એપ્રિલ 2023માં વિજયવાડા, કોલકાતા, હૈદરાબાદ અને પુણેમાં કરવામાં આવી. ડિજી યાત્રાએ ફેશિયલ બાયોમેટ્રિક વેરિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાયોમેટ્રિક બોર્ડિંગ સિસ્ટમ માટે નાગરિક […]

રેલવેની મોટી નિષ્ફળતા! ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે ગયા વર્ષે 2.7 કરોડ મુસાફરો નથી કરી શક્યા મુસાફરી

દિલ્હી : દેશમાં વ્યસ્ત રૂટ પર ટ્રેનની ઉપલબ્ધતા ન હોવાને કારણે, ગત નાણાકીય વર્ષમાં કુલ 2.7 કરોડ મુસાફરોને વેઇટિંગ ક્લાસ ટિકિટના કારણે મુસાફરી કરવાની તક મળી ન હતી. માહિતી અધિકાર (RTI) અરજી હેઠળ માંગવામાં આવેલી માહિતી પરથી આ માહિતી સામે આવી છે. આ મુજબ, નાણાકીય વર્ષ 2022-23માં વેઇટિંગ ક્લાસની ટિકિટ કન્ફર્મ ન થવાને કારણે કુલ […]

મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 40 મિલિયનથી વધુ મુસાફરોની અવરજવર ધરાવતું બેસ્ટ એરપોર્ટ

મુંબઇ: મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથકને (CSMIA) એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) દ્વારા એશિયા પેસિફિકના શ્રેષ્ઠ એરપોર્ટ તરીકે નવાજવામાં આવ્યું છે. સતત છ વર્ષથી ‘બેસ્ટ એરપોર્ટ’ તરીકે ઉભરી આવતા CSMIAએ 2022માં પણ 40 મિલિયનથી વધુ મુસાફરો સાથે ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરવાનો ક્રમ જાળવી રાખ્યો છે. એરપોર્ટ સર્વિસ ક્વોલીટી (ASQ) એવોર્ડ્સને એરપોર્ટ ક્ષેત્રે પ્રતિષ્ઠીત સન્માન માનવામાં […]

રેલવેએ બનાવ્યો રેકોર્ડ, ટિકિટ વિના મુસાફરી કરનારાઓ પાસેથી 51.83 કરોડ રૂપિયા વસૂલ કર્યા

દિલ્હી:ભારતીય રેલવે તેના મુસાફરોની સુવિધાની કાળજી લેવા માટે જાણીતી છે.આ રેલવે દેશના કોઈપણ ખૂણામાં મુસાફરી કરવા માટે સૌથી વધુ આર્થિક માનવામાં આવે છે.લાખો લોકોને તેમની મંજિલ સુધી પહોંચાડવામાં રેલવે મહત્વની ભૂમિકા ભજવે છે.આ દરમિયાન, રેલવે એક વિશેષ ઝુંબેશ ચલાવીને, ટિકિટ વિના મુસાફરી કરીને રેલવેને આવકમાં નુકસાન પહોંચાડનારા મુસાફરો સામે દંડ વસૂલ કરે છે. સોનપુર રેલવેએ […]

એક વર્ષમાં 63 મુસાફરોને ‘નો ફ્લાય લિસ્ટ’માં મુકાયા: સરકાર

નવી દિલ્હી: રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી વીકે સિંહે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં કુલ 63 મુસાફરોને આટલા સમયગાળા માટે ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂકવામાં આવ્યા છે. આ નિર્ણય એરલાઈનની આંતરિક સમિતિની ભલામણના આધારે લેવામાં આવ્યો છે. નાગરિક ઉડ્ડયન આવશ્યકતાએ કલમ 3 વાયુ પરિવહન, નાગરિક ઉડ્ડયન આવશ્યકતાઓ વિભાગ 3- એર ટ્રાન્સપોર્ટ, […]

બિહારમાં મોટી રેલ દૂર્ઘટના ટળી, મુસાફરો ભરેલી ટ્રેનનું એન્જિન બોગીઓથી અલગ પડ્યું

નવી દિલ્હીઃ બિહારના નરકટિયાગંજ-મુઝફ્ફરપુર રેલ્વે લાઇન પર મોટી દુર્ઘટના ટળી હતી. મજૌલિયા-બેટિયા રેલવે સ્ટેશન વચ્ચે મહોદીપુર રેલ ગુમતી પાસે સત્યાગ્રહ એક્સપ્રેસનું એન્જિન પાટા પરથી ઉતરી ગયું હતું. જે બાદ બોગીઓ એન્જિન વગર ટ્રેક પર દોડવા લાગી હતી. સત્યાગ્રહ એક્સપ્રેસ એન્જિન અને ચાર બોગી સાથે રવાના થઈ હતી, બાકીની બોગીઓ એન્જિન વગર રેલ ટ્રેક પર દોડવા […]

ભારતીય રેલવેઃ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો વધારો, આવક નોધપાત્ર વધી

નવી દિલ્હીઃ ભારતમાં રેલવેમાં પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સેમીહાઈસ્પીડ વંદેભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ રેલવીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

ટ્રેનોમાં પેસેન્જરોના લગેજની ચોરી કરતી ટોળકીને પકડવા હવે પોલીસ મુસાફરના સ્વાંગમાં વોચ રાખશે

અમદાવાદઃ રેલવે પોલીસે ટ્રેનોમાં મુસાફરી કરતાં લોકોની સુરક્ષા અંગે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકોના સરસામાનની ચોરીની ઘટનાઓ સતત વધી છે. છેલ્લા બે વર્ષમાં તો ટ્રેનની મુસાફરી દરમિયાન જુદાં જુદાં પ્રકારની ચોરીની ઘટનાઓ લગભગ ડબલ થઈ ગઈ છે. જેને પગલે વેસ્ટર્ન રેલવે પોલીસે ચોરીની ઘટનાઓને રોકવા અને ગુનેગારોને પકડવા એક્શન […]

કોરોનાનો કહેર: વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર,રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી 

ફરી એકવાર મહામારીના વાગ્યા ભણકારા વિદેશથી આવતા મુસાફરો માટે મોટા સમાચાર રેન્ડમ તપાસ અંગે માર્ગદર્શિકા જારી   દિલ્હી:આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવતા કેટલાક મુસાફરોની શનિવારથી રેન્ડમલી કોરોનાવાયરસ માટે પરીક્ષણ કરવામાં આવશે.નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શુક્રવારે આ સંદર્ભમાં માર્ગદર્શિકા જારી કરતા કહ્યું કે,ક્રૂ મેમ્બરોએ આ માટે પસંદ કરાયેલા મુસાફરોને એરપોર્ટ પર સ્થિત સ્ક્રીનિંગ સુવિધામાં લાવવા પડશે. ચીન અને અન્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code